$100\; g$ પાણીને $30^{\circ} C$ થી $50^{\circ} C$ સુધી ગરમ કરવામાં આવે છે. પાણીના નજીવા વિસ્તરણને અવગણીએ તો, પાણીની આંતરિક ઊર્જામાં કેટલો ફેરફાર થશે? (પાણીની વિશિષ્ટ ઉષ્મા $4184\; J / Kg / K$)
  • A$8.4 $
  • B$84$
  • C$2.1$
  • D$4.2$
AIEEE 2011, Easy
Download our app for free and get startedPlay store
a
\(\Delta U = \Delta Q = mc\Delta T = 100 \times {10^{ - 3}} \times 4184\left( {50 - 30} \right)\)\( \approx 8.4\,kJ\)
art

Download our app
and get started for free

Experience the future of education. Simply download our apps or reach out to us for more information. Let's shape the future of learning together!No signup needed.*

Similar Questions

  • 1
    કાર્બન મોનોક્સાઇડને બંધ ચક્ર $abc$ પર લઇ જવામાં આવે છે. જેમાં $bc$ એ આકૃતીમાં દર્શાવ્યા મુજબ સમતાપી પ્રક્રિયા છે. વાયુના તાપમાનને $300 K $ થી $1000 K$ વધારતા તે $7000 J$ ઉષ્મા શોષીને $a$ થી $b$ પર જાય છે તો પ્રક્રિયા દરમીયાન વાયુ વડે મુક્ત થતી ઉષ્મા ...... $J$.
    View Solution
  • 2
    $T$ તાપમાને રહેલ એક નમૂનાનાં વાયુનું કદ સમોષ્મીય રીતે વિસ્તરણ પામી બમણું થાય છે. આ પ્રક્રિયામાં વાયુ દ્વારા થતું કાર્ય કેટલું હશે? વાયુ માટે સમોષ્મી અચળાંક $\gamma=3 / 2$ છે. $(\mu=1 \text { mole })$
    View Solution
  • 3
    એક મોલ આદર્શ વાયુને સમોષ્મિ પ્રક્રિયામાંથી પસાર કરતાં તેનું તાપમાન $27^{\circ} {C}$ થી વધીને $37^{\circ} {C}$ થાય છે. જો આદર્શ વાયુ બહુ પરમાણ્વિક હોય જેના કંપન ગતિના અંશો $4$ હોય તો નીચેનામાંથી કયું વિધાન સાચું થાય?
    View Solution
  • 4
    કાર્નોટ ફ્રીજર $0\,^oC$ તાપમાનવાળા પાણીમાંથી ઉષ્મા મેળવે છે અને $27\,^oC$ તાપમાનવાળા રૂમમાં ઉષ્મા મુક્ત કરે છે.બરફની ગલનગુપ્ત ઉષ્મા $336 \times 10^3\, J\,kg^{-1}$ છે. આ ફ્રીજર દ્વારા $0\,^oC$ તાપમાનવાળા $5\, kg$ પાણીનું બરફમાં રૂપાંતર કરવા માટે કેટલી ઉર્જાની જરૂર પડશે?
    View Solution
  • 5
    તંત્ર અવસ્થા $i$ માંથી અવસ્થા $f$ માં $iaf$ માર્ગ માટે $ Q = 50\,J $ અને $ W = 20J. $ છે. માર્ગ $ibf$ માટે $ Q = 35J. $ છે. માર્ગ $fi$ માટે $ W = - 13J $ હોય,તો $Q =$........ $J$
    View Solution
  • 6
    એક દ્વિ-પરમાણુક વાયુ $(\gamma=1.4)$ ને જયારે સમદળીય રીતે વિસ્તારવામાં આવે છે ત્યારે $200 \mathrm{~J}$ કાર્ય કરે છે. આ પ્રક્રિયામાં વાયુને આપવામાં આવેલ ઉષ્મા_________હશે.
    View Solution
  • 7
    એક બલૂનમાં $\left(32^{\circ} C \right.$ તાપમાને અને $1.7\;atm$ તાપમાને હીલિયમ વાયુ ભરેલ છે. જ્યારે બલૂન તૂટે ત્યારે તરત જ હીલિયમ વાયુનું વિસ્તરણ કેવું ગણી શકાય?
    View Solution
  • 8
    $1$ વાતાવરણ દબાણે $1 mm^{3} $ કદ ધરાવતા વાયુને તાપમાન $27°C$ થી $627°C$  સુધી દબાવવામાં આવે છે. સમોષ્મી પ્રક્રિયા પ્રમાણે અંતિમ દબાણ કેટલું હશે ? (વાયુ માટે $\gamma = 1.5$)
    View Solution
  • 9
    $ {27^o}C $ રહેલા તાપમાને એક આદર્શ વાયુનું સમોષ્મી સંકોચન કરી કદ મૂળ કદથી $ \frac{8}{{27}} $ ગણું થાય છે. જો $\gamma = \frac{5}{3}$ હોય, તો તાપમાનમાં ...... $K$ વધારો થાય?
    View Solution
  • 10
    વાયુ માટે કયો આલેખ સમોષ્મી અને સમતાપીનો હશે.
    View Solution