$10.0\, kg$ યુરિયાના જલીય દ્રાવણના ઉત્કલનબિંદુ અને ઠારબિંદુમાં $100.2372\,^oC$ નો તફાવત છે. તો તે દ્રાવણમાં કેટલા ગ્રામ યુરિયા દ્રાવ્ય થયો હશે ? (પાણી માટે $K_b = 0.513\, K\, m^{-1} , K_f = 1.86\, K\, m^{-1}$)
  • A$59.64$
  • B$38.95$
  • C$51.65$
  • D$40.5$
Medium
Download our app for free and get startedPlay store
a
art

Download our app
and get started for free

Experience the future of education. Simply download our apps or reach out to us for more information. Let's shape the future of learning together!No signup needed.*

Similar Questions

  • 1
    $0.01\,M$  $KCl$ અને  $BaCl_2$ ના દ્રાવણ પાણીમાં બને છે . $KCl$ નું ઠાર બિંદુ $-\,2\,^oC$ મળે છે જ્યારે $BaCl_2$  સંપૂર્ણ આયનીકરણ થાય ત્યારે તેનું ઠાર બિંદુ શું હશે ? 
    View Solution
  • 2
    ટોલ્યુઇનનુ ઉત્કલનબિંદુ $110.7\,^oC$ છે અને તેનો મોલલ ઉન્નયન અચળાંક $3.32\, K\, m^{-1}$ છે. તો પ્રવાહી ટોલ્યુઇનની બાષ્પાયન એન્થાલ્પી ............ $\mathrm{kJ\,mol}^{-1}$ થશે.
    View Solution
  • 3
    નીચેના પૈકી કોની મોલર સાંદ્રતા $2N$ $HCl$ ના દ્રાવણ જેટલી છે ?
    View Solution
  • 4
    $Ca(NO_3)_2$ નું જલીય $ 1\% $ દ્રાવણનું ઠારબિંદુ કેટલું હશે ?
    View Solution
  • 5
    પીવાના પાણીમાં કોપરની મહતમ સૂચિત (prescribed) સાંદ્રતા જણાવો. ........ $ppm$
    View Solution
  • 6
    $1.03\; \mathrm{g} / \mathrm{mL}$ ઘનતાના રામુદ્રના પાણીના એક લિટરમાં $10.30\; \mathrm{mg}\,\,\mathrm{O}_{2}$ દ્રાવ્ય થાય છે. તો $ppm$ માં $\mathrm{O}_{2}$ ની સાંદ્રતા. . . ..
    View Solution
  • 7
    $327\,^oC$ તાપમાને અને $C$ સાંદ્રતાએ એક દ્રાવણનું અભિસરણ દબાણ $P$ છે. આ જ દ્રાવણનુ $C/2$ સાંદ્રતાએ અને $427\,^oC$ તાપમાને અભિસરણ દબાણ $2\, atm$ છે, તો $P$ નુ મૂલ્ય ... થશે.
    View Solution
  • 8
    ધન પદાર્થને પાણીમાં ઓગાળતા બનતા દ્રાવણ ઉત્કલનબિંદુને  લાગતાં નીચેના વિધાનો માટે યોગ્ય વિકલ્પ પસદ કરો : વિધાન $- 1 : 1$  મોલલ ગ્લુકોઝ જલીય $1000 $ ગ્રામ પણીમાં $ 180 $ ગ્રામ ગ્લુકોઝ ધરાવે છે. વિધાાન $ - 2 :1000$  ગ્રામ પાણીમાં $1 $ મોલ દ્રાવ્ય ધરાવતું દ્રાવણ $1 $ મોલલ દ્રાવણ કહેવાય છે.
    View Solution
  • 9
    સમઆણ્વીય જલીય દ્રાવણ માટે કોનું ઠારણબિંદુ વધુ હોય છે?
    View Solution
  • 10
    આયનીચ સંયોજન $[Co(NH_3)_5(NO_2)]Cl$ નું $0.0020 \,m$ જલીય દ્વાવણ $-0.00732\,^o C$ તાપમાને ઠારણ પામે છે. તો $1$ મોલ આયનીય સંયોજનને પાણીમાં દ્રાવ્ય કરતા ઉત્પન્ન થતા આયનોના મોલની સંખ્યા .........

    $(K_f =-1.86\,^o\, C/m)$

    View Solution