`દ્રાવણના દળ થી (વડે) સમુદ્રનું પાણી $29.25 \%\,NaCl$ અને $19\, \% \,MgCl _2$ ધરાવે છે.સમુદ્રના પાણી નું સામાન્ય ઉત્કલન બિંદુ $........^{\circ}C$(નજીકનો પૂર્ણાક)બંને $NaCl$ અને $MgCl _2$ નું $100\,\%$ આયનીકરણ ધારી લો. આપેલ : $K _{ b }\left( H _2 O \right)=0.52\,K\,kg\,mol ^{-1}$ $NaCl$ અને $MgCl _2$ નું મોલર દળ અનુક્રમે $58.5$ અને $95\,g\,mol ^{-1}$ છે.
JEE MAIN 2023, Diffcult
Download our app for free and get startedPlay store
d
$\text { Amount of solvent }=100-(29.25+19)=51.75\,g$

$\Delta T _{ b }=\left[\frac{2 \times 29.25 \times 1000}{58.5 \times 51.75}+\frac{3 \times 19 \times 1000}{95 \times 51.75}\right] \times 0.52$

$\Delta Tb =16.075$

$\Delta Tb =\left( T _{ b }\right)_{\text {solution }}-\left( T _{ b }\right)_{\text {solvent }}$

$\left( T _{ b }\right)_{\text {solution }}=100+16.07$

art

Download our app
and get started for free

Experience the future of education. Simply download our apps or reach out to us for more information. Let's shape the future of learning together!No signup needed.*

Similar Questions

  • 1
    એક લીટરમાં $ 8.6$  ગ્રામ યુરિયા ધરાવતા દ્રાવણએ $0.5\% $ વજન/કદ) કાર્બનિક અબાષ્પશીલ દ્રાવણ સાથે આઈસોટોનીક થાય છે, તો અણુભાર કેટલો થાય?
    View Solution
  • 2
    નીચેના પૈકી ક્યા દ્રાવણનું ઠારબિંદુ સૌથી નીચું હશે ?
    View Solution
  • 3
    યરિયાનુ $0.6 \%$ દ્રાવણ ........... સાથે સમઅભિસારી છે.
    View Solution
  • 4
    શુદ્ધ બેઝિનનુ ઠારણ $5.3\,^oC$ તાપમાને થાય છે. $4.4\,g$ બેન્ઝિન $(K_f = 5.12\, K\, kg\, mol^{-1})$ માં $0.223\, g$ ફિનાઇલ એસિટિક એસિડ $(C_6H_5CH_2COOH)$ નું દ્રાવણ $4.47\,^oC$ તાપમાને ઠરે છે, તો આ પરથી તારણ કાઢી શકાય કે ફિનાઇલ એસિટિક એસિડ ........
    View Solution
  • 5
    $17^o$ સે તાપમાને $ 34.2$  ગ્રામ/ લિટર ધરાવતા સુક્રોઝ $(C_{12}H_{22}O_{11})$ ના જલીય દ્રાવણનું અભિસરણ દબાણ વાતાવરણ છે, તો ગ્લુકોઝ $(C_6H_{12}O_6)$ ના કેટલા ગ્રામ/ લિટર ધરાવતું દ્રાવણ આ દ્રાવણ સાથે સમઅભિસારી બને ?
    View Solution
  • 6
    પ્રવાહી $'M'$ અને પ્રવાહી $'N'$ આદર્શ દ્રાવણ બનાવે છે. આ જ તાપમાને શુદ્ધ પ્રવહીઓ $'M'$ અને $'N'$ ના બાષ્પદબાણ અનુક્રમે $450$ અને $700\,mm\,Hg$ છે. તો સાચુ વિધાન જણાવો .

    ( $X_M =$ દ્રાવણમાં $‘M’$ નો મોલ - અંશ ;

    $X_N =$ દ્રાવણમાં of $‘N’$ નો મોલ - અંશ ;

    $Y_M =$ બાષ્પ અવસ્થામાં $‘M’$ નો મોલ - અંશ;

    $Y_N =$ બાષ્પ અવસ્થામાં $‘N’$ નો મોલ - અંશ)

    View Solution
  • 7
    $100 \mathrm{~g}$ પાણીમાં $10 \mathrm{~g}$ વિદ્યુતવિભાજ્ય $\mathrm{AB}_2\left(\mathrm{AB}_2 \rightarrow \mathrm{A}^{2+}+2 \mathrm{~B}^{-}\right)$ધરાવતું એક દ્રાવણ $100.52^{\circ} \mathrm{C}$ એ ઉકળે છે. વિદ્યુતવિભાજ્યનો આયનીકરણ અંશ $(\alpha)$. ......... $\times 10^{-1}$છે.

    [ $\mathrm{AB}_2$ નું મોલર દળ $=200 \mathrm{~g} \mathrm{~mol}{ }^{-1}$, પાણીનું ઉત્કલનબિંદુ $=100^{\circ} \mathrm{C}, \mathrm{K}_{\mathrm{b}}$ (પાણીનો મોલલ ઉત્કલનબિંદુ ઉન્નયન અચળાંક $\left.=0.52 \mathrm{~K} \mathrm{~kg} \mathrm{~mol}^{-1}\right)$ ]

    View Solution
  • 8
    $18\,g$ ગ્લુકોઝ $(C_6H_{12}O_6)$ ને $178.2\, g$ પાણીમાં ઉમેરવામાં આવેલ છે. તો આ જલીય દ્રાવણનું બાષ્પદબાણ $100\,{\,^o}C$ એ  ($torr$ માં) શોધો.
    View Solution
  • 9
    પાણી માટે $K_b$ અને $K_f$ ના મૂલ્યો અનુક્રમે $0.52$ અને $1.86\, km^{-1}$ છે. જો દ્રાવણ પાણીના ઉત્કલનબિંદુ કરતા $0.78\, K$ ઊંચા તાપમાને ઊકળે તો દ્રાવણ નુ ઠારબિંદુ ........ $\mathrm{K}$ થશે.
    View Solution
  • 10
    આદર્શ દ્રાવણ માટે નીચેનામાંથી કયું ખોટું છે ?
    View Solution