$10\,m$ લંબાઇ અને અવરોધ $30\,\Omega$ ધરાવતા તારને  $emf\, 2.5\,V$  અને આંતરિક $ 5\, \Omega$ અવરોધ ધરાવતી બેટરી સાથે બાહ્ય અવરોધ $ R$  દ્વારા જોડવામાં આવે છે,જો તાર ઉપર વિદ્યુતસ્થિતિમાન પ્રચલન $50\,\mu /mm, $ હોય,તો $ R=$ ................. $\Omega$
  • A$115$
  • B$80$
  • C$50$
  • D$100$
Medium
Download our app for free and get startedPlay store
a
\(x = \frac{e}{{(R + {R_h} + r)}}.\frac{R}{L}\) \( \Rightarrow \) \(\frac{{50 \times {{10}^{ - 6}}}}{{{{10}^{ - 3}}}} = \frac{{2.5}}{{(30 + R + 5)}} \times \frac{{30}}{{10}}\)

\( \Rightarrow \)    \( R = 115\, \Omega\)

art

Download our app
and get started for free

Experience the future of education. Simply download our apps or reach out to us for more information. Let's shape the future of learning together!No signup needed.*

Similar Questions

  • 1
    તારનો અવરોધ $50\,^oC$ એ $5\, \Omega$ અને $100\,^oC$ એ $6\, \Omega$ છે. $0\,^oC$ તાપમાને તારનો અવરોધ ............... $\Omega$ છે.
    View Solution
  • 2
    પોટેન્શિયોમિટરમાં અચળ વિદ્યુતસ્થિતિમાન પ્રચલન છે. પોટેન્શિયોમિટર તારની અવરોધકતા $10^{-7} \, ohm-meter$ છે અને તેમાંથી પસાર થતો પ્રવાહ $0.1\, ampere$ છે. તેના આડછેદનું ક્ષેત્રફળ $10^{-6}\, m^2$. પોટેન્શિયોમિટરનું વિદ્યુતસ્થિતિમાન પ્રચલન કેટલું મળે?
    View Solution
  • 3
    બે બલ્બ સમાંતરમાં કાર્ય કરે છે. બલ્બ $A$ બલ્બ $B$ કરતા વધારે પ્રકાશિત છે. જો તેમના અવરોધો અનુક્રમે $R_A$ અને $R_B$ હોય તો.....
    View Solution
  • 4
    આપેલ પરિપથમાં $18\ V$ કોષનો આંતરિક અવરોધ અવગણ્ય છે. જો $R_1 = 400\,\Omega , R_3 = 100\, \Omega$ અને $R_4 = 500\,\Omega$, અને જો $R_4$, ની સાપેક્ષે આદર્શ વોલ્ટમીટરનું વાંચન $5\, V$ છે, તો $R_2$ નું મૂલ્ય કેટલા ................ $\Omega$ હશે.
    View Solution
  • 5
    $1 \Omega$ અવરોધમાંથી વહેતો પ્રવાહ $\frac{\mathrm{n}}{10} A $ છે. $n$ નું મૂલ્ય .......... છે.
    View Solution
  • 6
    નીચે આપેલ પરિપથને $16\, V$ ના $D.C.$ પ્રવાહ સાથે જોડેલ છે.જો પરિપથ દ્વારા વપરાતો પાવર $4\, Watt$ હોય તો અવરોધ $R$ નું મૂલ્ય કેટલા ................ $\Omega$ હશે?
    View Solution
  • 7
    આપેલ પરિપથમાં એમિટરનું અવલોકન શું થાય?
    View Solution
  • 8
    આપેલ બે વિધાન ધ્યાનમાં લો

    $(A)$: કિર્ચોફનો પહેલો નિયમ એ વિદ્યુતભારના સંરક્ષણના નિયમ પરથી મળે છે.

    $(B)$ : કિર્ચોફનો બીજો નિયમ ઊર્જા સંરક્ષણના નિયમ પરથી મળે છે.

    નીચેનામાંથી કયો વિકલ્પ સાચો છે?

    View Solution
  • 9
    આપેલ પરિપથમાં $A$ અને $B$ બિંદુ વચ્ચેનો વોલ્ટેજ કેટલો .......... $V$ થાય?
    View Solution
  • 10
    ઓપન સર્કિટ કોષનો વિદ્યુતસ્થિતિમાનનો તફાવત $2.2\, volts$ છે. જ્યારે તેના બે ઈલેક્ટ્રોડ વચ્ચે $4\, ohm$ નો અવરોધ જોડવામાં આવે તો આ વિદ્યુતસ્થિતિમાનનો તફાવત $2\, volts$ થાય છે. તો કોષનો આંતરિક અવરોધ ( $ohm$ માં) કેટલો હશે?
    View Solution