પોટેન્શિયોમિટરમાં અચળ વિદ્યુતસ્થિતિમાન પ્રચલન છે. પોટેન્શિયોમિટર તારની અવરોધકતા $10^{-7} \, ohm-meter$ છે અને તેમાંથી પસાર થતો પ્રવાહ $0.1\, ampere$ છે. તેના આડછેદનું ક્ષેત્રફળ $10^{-6}\, m^2$. પોટેન્શિયોમિટરનું વિદ્યુતસ્થિતિમાન પ્રચલન કેટલું મળે?
AIPMT 2001, Medium
Download our app for free and get startedPlay store
art

Download our app
and get started for free

Experience the future of education. Simply download our apps or reach out to us for more information. Let's shape the future of learning together!No signup needed.*

Similar Questions

  • 1
    ટંગસ્ટન તારનો ઉપયોગ પ્રમાણભૂત અવરોધો બનાવવા માટે થાય છે. કારણ કે.....
    View Solution
  • 2
    નીચે દર્શાવેલ પરિપથમાં $6\,V$ ની બેટરી લગાવવામાં આવેલ છે. બેટરીમાંથી પસાર થતી પ્રવાહ $.........$ થશે.
    View Solution
  • 3
    એક વ્હીસ્ટનબ્રીજની ત્રણ બાજુઓનાં અવરોધ $P, Q$ અને $R$ છે. તથા ચોથી બાજુ પર બે અવરોધો $S_{1}$ અને $S_{2}$ ને સમાંતરમાં જોડેલાં છે તો બ્રીજ સંતુલનમાં રહે તે માટેની શરત
    View Solution
  • 4
    મીટરબ્રિજના પ્રયોગ માટેનો પરિપથ નીચેની આકૃતિમાં આપેલ છે.શરૂઆતમાં અવરોધ $P\, = 4\,\Omega $ અને તટસ્થ બિંદુ $N$ $A$ થી $60\,cm$ અંતરે મળે છે.હવે એક $R$ અવરોધને $P$ સાથે શ્રેણીમાં જોડવામાં આવે તો તટસ્થ બિંદુ $N$ $A$ થી $80\,cm$ અંતરે મળે છે. તો અવરોધ $R$ નું મૂલ્ય કેટલું હશે?
    View Solution
  • 5
    આપેલ પરિપથમાં બધા અવરોધ $9\,Ω$ ના હોય,તો એમિટરનું અવલોકન કેટલા ................ $A$ થાય?
    View Solution
  • 6
    એક બેટરીને બીજી $15\,V$  બેટરી વડે $8 $ કલાક ચાર્જ કરતાં $10\,A$ પ્રવાહ વહે છે. આ બેટરી જયારે ડિસ્ચાર્જ થાય છે,ત્યારે $5\,A$ નો પ્રવાહ $15$ કલાક સુધી વહે છે.ડિસ્ચાર્જ સમયે તેનો સરેરાશ ટર્મિનલ વોલ્ટેજ $ 14\,V$  રહે છે.આ બેટરીની $watt\, hour $ કાર્યક્ષમતા કેટલા $\%$ હશે?
    View Solution
  • 7
    વિદ્યુત પરિપથમાં પરસ્પર સમાંતર જોડેલા બે અવરોધો $R$ અને $3R$ માંથી મુક્ત થતી ઉર્જાનો ગુણોત્તર $.............$ છે.
    View Solution
  • 8
    દર્શાવેલ પરિપથના સંદર્ભમાં લઈ.જો $R_1$ માં વ્યય થતો પાવર $P$ હોય. તો, પરિપથમાં થતો કુલ પાવર  .......... $P$ હોઈ શકે આપેલ છે કે $R_2=4 R_1$ અને $R_3=12 R_1$ છે.
    View Solution
  • 9
    સ્તંભ$- I$ એ ધાત્વીય સુવાહકમાં વહેતા પ્રવાહને અનુરૂપ ચોક્કસ ભૌતિક રાશિઓ આપે છે. સ્તંભ$- II$ એ સંકળાયેલ વિદ્યુતીય રાશિઓ ધરાવતા અમુક ગાણિતીય સંબંધો દર્શાવે છે. સ્તંભ$-I$ અને સ્તંભ$-II$ ને યોગ્ય સંબંધોથી મેળવો.
    સ્તંભ $- I$ સ્તંભ$- II$
    $(A)$ ડ્રિફટ વેગ $(P)$ $\frac{m}{n e^{2} \rho}$
    $(B)$ વિદ્યુતીય અવરોધકતા $(Q)$ $\mathrm{ne} v_{\mathrm{d}}$
    $(C)$ શિથીલન સમયગાળો $(R)$ $\frac{\mathrm{eE}}{\mathrm{m}} \tau$
    $(D)$ પ્રવાહ ઘનતા $(S)$ $\frac{E}{J}$
    View Solution
  • 10
    આપેલ પોટેન્શીયોમીટર પરિપથમાં, $AB (10\, m$ લંબાઈ) ને સમાંતર સ્થિતિમાન $E$ એ $E_1$ અને $E_2$ કરતાં પણ વધારે છે. કળ $K_1$ (બંધ), જોકી (કળ) ને એવી રીતે બિંદુ $J_1$ આગળ ગોઠવવામાં આવે છે કે જેથી ગેલ્વેનોમીટરમાં આવર્તન ના મળે. હવે $K_1$ ને ખુલ્લી કરીને પ્રથમ બેટરી $(E_1)$ ને બદલે બીજી બેટરી $(E_2)$ જોડવામાં આવે છે, જ્યારે $K_2$ બંધ છે. હવે ગેલ્વેનોમીટર $J_2$ સ્થાન માટે શૂન્ય કોણાવર્તન આપે છે $\frac{ E _{1}}{ E _{2}}$ નું મૂલ્ય $\frac{ a }{ b }$ થશે જ્યાં $a=.............$ છે.
    View Solution