$15\,  cm $ કેન્દ્રલંબાઈના બહિર્ગોળ અરીસા અને $10\, cm$ લંબાઈના અંત:ર્ગોળ અરીસાને એકબીજાથી સામ સામે $40\,  cm$ અંતરે મૂકેલા છે. એક બિંદુવત્‌  વસ્તુને અરીસાઓની વચ્ચે તેઓની સામાન્ય અક્ષ પર અને અંત:ર્ગોળ અરીસાથી $15\,  cm$ ના અંતરે મૂકવામાં આવે છે. પરાવર્તન દ્વારા ઉત્પન્ન થતાં પ્રતિબિંબનું સ્થાન બહિર્ગોળ અરીસા પાસે .....$cm$ અંતરે હશે.
Diffcult
Download our app for free and get startedPlay store
art

Download our app
and get started for free

Experience the future of education. Simply download our apps or reach out to us for more information. Let's shape the future of learning together!No signup needed.*

Similar Questions

  • 1
    જ્યારે સમતલીય બહિર્ગોળ લેન્સની સમતલ સપાટી પર સિલ્વર લગાડવામાં આવે જેથી તે $ 60\, cm$ કેન્દ્રલંબાઈના અંતર્ગોળ અરીસા તરીકે વર્તેં છે. તેમ છતાં જો બહિર્ગોળ સપાટી પર સિલ્વર લગાડવામાં આવે તો તે $20\, cm$ કેન્દ્રલંબાઈનો અંતર્ગોળ અરીસા તરીકે વર્તેં છે. તો લેન્સનો વક્રીભવનાંક શું થશે?
    View Solution
  • 2
    વર્ણવિપથન દૂર કરવા માટે લેન્સનું કેવું જોડાણ કરવું પડે?
    View Solution
  • 3
    ગોળાકાર અરીસાની કેન્દ્રલંબાઈ .......છે.
    View Solution
  • 4
    પ્રકાશનું કિરણ એક માધ્યમમાંથી બીજા માધ્યમમાં જાય ત્યારે,તેનો કયો ગુણધર્મ બદલાય છે?
    View Solution
  • 5
    બે સમતલ અરીસા $60^\circ $ ના ખૂણે રાખેલા છે,સમક્ષિતિજ પ્રકાશનું કિરણ પ્રથમ અરીસા અને ત્યારબાદ બીજા અરીસા દ્વારા પરાવર્તન પામે,તો કુલ વિચલન કેટલા .....$^o$ થાય?
    View Solution
  • 6
    $60\; \mathrm{cm}$ ટ્યૂબલંબાઈ ધરાવતા ટેલિસ્કોપની મોટવણી $5$ છે તો તેના નેત્રકાચની કેન્દ્રલંબાઈ કેટલા ......$cm$ હશે?
    View Solution
  • 7
    બહિર્ગોળ લેન્સ કાચ ($\mu_g = 1.5$)નો બનેલો છે. જેની હવામાં કેન્દ્રલંબાઈ $4 \,cm$ છે. જો તેની પાણીમાં ($\mu_w = 1.33$) ડૂબાડવામાં આવે તો તેની કેન્દ્રલંબાઈ....... $cm$ થશે?
    View Solution
  • 8
    વિભાગ $I$ અને $II$ ને $25\, {cm}$ ત્રિજયા ધરાવતી ગોળીય સપાટીથી અલગ કરેલા છે. વિભાગ $I$ માં એક વસ્તુને $40\, {cm}$ અંતરે મૂકવામાં આવે છે. સપાટીથી કેટલા અંતરે ($cm$ માં) પ્રતિબિંબ મળશે?
    View Solution
  • 9
    $6^{\circ}$ જેટલો પ્રિઝમકોણ અને $1.5$ જેટલો વક્કિભવનાંક $\left( n _\gamma\right)$ ઘરાવતા એક સાંકડા પ્રિઝમને, બીજા એક સાંકડા પ્રિઝમ કે  જેનો પ્રિઝમકોણ $5^{\circ}$ અને વક્રિભવનાંક $n _{ Y }=1.55$ છે, તેની સાથે જોડવામાં આવે છે.આ જોડાણથી કોઈ વિખેરણ થતું નથી . આ જોડાણ દ્વારા $\left(\frac{1}{x}\right)^{\circ}$ જેટલું પરિણામી સરેરાશ વિચલન $(\delta)$ મળે છે.તો $x$ નું મૂલ્ય $......$ છે.
    View Solution
  • 10
    આકૃતિમાં બે અરીસા એકબીજાને સમાંતર અને તેમની વચ્ચે એક પદાર્થ $O$ મૂકેલો છે. તો પ્રથમ ત્રણ પ્રતિબિંબનું $M_2$ અરીસાથી અંતર .....થશે. ($cm$ માં)
    View Solution