$15\; cm$ કેન્દ્રલંબાઇના એક અંતર્ગોળ અરીસાથી $40\;cm$ પર એક વસ્તુ મુકેલ છે. જો આ વસ્તુને $20\;cm$ આ અરીસા તરફ ખસેડવામાં આવે, તો પ્રતિબિંબનું સ્થાનાંતર કેટલું હશે?
NEET 2018, Medium
Download our app for free and get startedPlay store
art

Download our app
and get started for free

Experience the future of education. Simply download our apps or reach out to us for more information. Let's shape the future of learning together!No signup needed.*

Similar Questions

  • 1
    પ્રકાશનું કિરણ એક ઘટ્ટ માધ્યમમાંથી એક પાતળા માધ્યમમાં $i$ ખૂણે આપત થાય છે. પરાવર્તિત અને વક્રીભૂત કિરણો એકબીજાને લંબ છે. પરાવર્તિતકોણ અને વક્રીભૂતકોણ અનુક્રમે $r$ અને $r'$ છે, તો ક્રાંતિકોણ કેટલો હશે?
    View Solution
  • 2
    બે માધ્યમ $A$ અને $B$ $\left(v_{ A }-v_{ B }\right)$ માં પ્રકાશની ઝડપનો તફાવત $2.6 \times 10^{7} m / s$ છે. જો માધ્યમ $B$ નો વક્રીભવનાંક $1.47$ હોય તો માધ્યમ $B$ અને માધ્યમ $A$ ના વક્રીભવનાંકનો ગુણોતર........... થશે.

    $\left( c =3 \times 10^{8} ms ^{-1}\right)$

    View Solution
  • 3
    $0.4\,m$ કેન્દ્રલંબાઈ ધરાવતો અરીસો ચહેરો જોવા માટે વપરાય છે.જો $5$ મોટવણી જેટલો ચહેરો જોવો હોય તો અરીસાને ચહેરાથી કેટલા......$m$ અંતરે રાખવો જોઈએ?
    View Solution
  • 4
    દરેકની સમાન કેન્દ્રલંબાઇ $f$ વાળા કાચ $\left( {{\mu _g} = \frac{3}{2}} \right)$ ના સમ બર્હિગોળ લેન્સ એકબીજાના સંપર્કમાં મૂકેલાં છે. બંને લેન્સો વચ્ચેની જગ્યામાં પાણી (${\mu _w} = \frac{4}{3}$) ભરેલું છે. આ સંયોજનની કેન્દ્રલંબાઇ કેટલી હશે?
    View Solution
  • 5
    $3 $ સાપેક્ષ પરમિટિવિટી અને $\frac{4}{3}$ સાપેક્ષ પરમિએબિલિટી ધરાવતા માધ્યમ માટે પ્રકાશની તરંગલંબાઈ માટે ક્રાંતિકકોણ કેટલા ......$^o$ મળે?
    View Solution
  • 6
    તેજસ્વી પ્રકાશ ઉદગમથી $10\ cm$ દુર રાખેલ બહિર્ગોળ લેન્સ તેનાથી $10\ cm$ દુર રાખેલ પડદા પર તીવ્ર (સ્પષ્ટ) પ્રતિબિંબ બનાવે છે. $1.5\ cm$ જાડાઇવાળા એક કાચના ચોસલા (જેનો વક્રીભવનાંક $1.5$ છે)ને પ્રકાશ ઉદગમની ઊપર મુકવવામાં આવે છે. ફરી તીવ્ર (સ્પષ્ટ) પ્રતિબિંબ મેળવવા માટે પડદાને $d$ અંતરે ખસેડવામાં આવે છે. તો $d$ કેટલો હશે?
    View Solution
  • 7
    કાંચના ટુકડાને જુદાં જુદાં કલરના અક્ષર પર મૂકતાં કયાં કલરના અક્ષર ઓછી ઉંચાઇ પર દેખાય?
    View Solution
  • 8
    જો પ્રિઝમના દ્રવ્યનો વક્રીભવનાંક $\cot \left(\frac{A}{2}\right)$ હોય, જ્યાં $A$ પ્રિઝમકોણ છે, તો લધુત્તમ વિચલનકોણ______હશે.
    View Solution
  • 9
    અરીસામાં સમય $3:25$ હોય,તો સાચો સમય કેટલો હશે?
    View Solution
  • 10
    એક પાત્રમાં આકૃતિ મુજબ પ્રવાહી ભરેલા છે. $1.61$ વક્રીભવનાંક ધરાવતા કાંચના ટુકડાને નાખતાં તે ,કયાં પ્રવાહીમાં દેખાશે નહિ?
    View Solution