કાંચના ટુકડાને જુદાં જુદાં કલરના અક્ષર પર મૂકતાં કયાં કલરના અક્ષર ઓછી ઉંચાઇ પર દેખાય?
  • A
    વાદળી
  • B
    જાંબલી
  • C
    લીલો
  • D
    લાલ
Easy
Download our app for free and get startedPlay store
d
(d) \(\mu = \frac{h}{{h'}} \Rightarrow h' \propto \frac{1}{\mu }\)

\( \because\)\({\mu _R} < {\mu _V}\)  so \({h'_R} > {h'_V}\)

i.e. Red colour letter appears least raised.

art

Download our app
and get started for free

Experience the future of education. Simply download our apps or reach out to us for more information. Let's shape the future of learning together!No signup needed.*

Similar Questions

  • 1
    એસ્ટ્રોનોમિકલ ટેલિસ્કોપની મોટવણી $16$ છે, ઓબ્જિેકિટવપીસ અને આઇપીસ વચ્ચેનું અંતર $34cm $ છે.તો ઓબ્જિેકિટવપીસ $f_o$ અને આઇપીસ $f_e$ ની કેન્દ્રલંબાઇ કેટલી હશે?
    View Solution
  • 2
    પાત્રના તળિયે રાખેલ વસ્તુનું પ્રતિબિંબ અંર્તગોળ અરીસા દ્વારા પાણીની સપાટીથી $25cm$ નીચે મળે,તો અરીસાની કેન્દ્રલંબાઇ કેટલી હશે?
    View Solution
  • 3
    દ્વિબહિર્ગોળ લેન્સની કેન્દ્રલંબાઈ $25\; \mathrm{cm}$ છે. તેમાં એક સપાટીની વક્રતાત્રિજ્યા બીજી સપાટીની વક્રતાત્રિજ્યા કરતાં બમણી છે. જો તેનો વક્રીભવનાંક $1.5$ હોય તો તેની વક્રતાત્રિજ્યા કેટલી હશે?
    View Solution
  • 4
    સમતલીય બહિર્ગોળ લેન્સની કેન્દ્રલંબાઈ $20\,\, cm$ છે તેની સમતલ સપાટી પર સિલ્વર લગાડતાં તે અભિસારી અરીસા તરીકે વર્તેં છે. તો તેની કેન્દ્રલંબાઈ ......$cm$ થશે?
    View Solution
  • 5
    ધંધાકીય હેતુ માટે સૂર્ય-ઊર્જા ગ્રહણ કરવા માટે શેનો ઉપયોગ થાય છે ?
    View Solution
  • 6
    પ્રકાશનું કિરણ સમબાજુ પ્રિઝમમાંથી એવી રીતે પસાર થાય છે જેથી આપાતકોણ એ નિર્ગમન કોણ જેટલો થાય છે અને આ દરેક ખૂણાની પ્રિઝમકોણના $(3/4)$ ને જેટલો છે. તો વિચલન કોણ .......$^o$ છે.
    View Solution
  • 7
    $f$ કેન્દ્રલંબાઇ ધરાવતા અંર્તગોળ અરીસાને પાણી ($\mu = 4/3$) માં ડુબાડતાં નવી કેન્દ્રલંબાઇ કેટલી થાય?
    View Solution
  • 8
    $10^o$ પ્રિઝમકોણ $(n=1.602)$ પ્રિઝમ એ બીજા પ્રિઝમ $(n=1.500)$ સાથે ગોઠવતા કિરણ વિચલન અનુભવતો નથી તો બીજા પ્રિઝમનો પ્રિઝમકોણ કેટલો થાય?
    View Solution
  • 9
    હીરો ચળકતો દેળાય છે.કારણ કે...
    View Solution
  • 10
    સમતલ બહિર્ગોળ લેન્સની $(\mu = 1.5)$ વક્રતાત્રિજયા $10 \,cm$ છે. તેની સમતલ સપાટી પર ચાંદીનો ઢોળ લગાવવામાં આવેલ છે. ચાંદીનો ઢોળ લગાવ્યા પછીની કેન્દ્રલંબાઈ ($cm$ માં) કેટલી થશે?
    View Solution