$1.5$વકીભવનાંકવાળા દ્વિ-બહિર્ગોળ લેન્સની હવામાં કેન્દ્ર લંબાઈ $20 \mathrm{~cm}$ છે. જ્યારે તેને$1.6$ વક્રીભવનાંક ધરાવતા પ્રવાહીમાં ડૂબાડવામાં આવે ત્યારે તેની કેન્દ્ર લંબાઈ__________થશે.
JEE MAIN 2024, Diffcult
Download our app for free and get startedPlay store
art

Download our app
and get started for free

Experience the future of education. Simply download our apps or reach out to us for more information. Let's shape the future of learning together!No signup needed.*

Similar Questions

  • 1
    $30\, cm$ કેન્દ્રલંબાઈ ધરાવતા બહિર્ગોળ લેન્સ, $120\, cm$ કેન્દ્રલંબાઈ ધરાવતા અંતર્ગોળ લેન્સ અને સમતલ અરિસાને આકૃતિમાં દર્શાવ્યા પ્રમાણે મૂકેલા છે. વસ્તુને બહિર્ગોળ લેન્સથી $60\,cm$ અંતરે મુકેલ છે. આ તંત્રને કારણે બનતું વાસ્તવિક પ્રતિબિંબ ક્યાં મળશે?
    View Solution
  • 2
    નીચેનામાંથી કયું પૂર્ણ આંતરિક પરાવર્તનને કારણે નથી?
    View Solution
  • 3
    $60^o $ નો પ્રિઝમકોણ ધરાવતા પ્રિઝમ માટે લઘુત્તમ વિચલનકોણ $30^o$ હોય,તો આપાતકોણ કેટલા .....$^o$ હશે?
    View Solution
  • 4
    એક વસ્તુ અને તેના બહિર્ગોળ લેન્સ વડે ઉત્પન્ન થતા ત્રણ ગણા મોટા આભાસી પ્રતિબિંબ વચ્ચેનું અંતર $20 \mathrm{~cm}$ છે. તો વાપરેલ લેન્સની કેન્દ્રલંબાઈ__________$\mathrm{cm}$ છે.
    View Solution
  • 5
    માધ્યમ $x$ માંથી માધ્યમ $y$ માં જાય ત્યારે તેનો ક્રાંતિકોણ $\theta$ છે. માધ્યમ $x$ માં પ્રકાશની ઝડપ $v$ છે. તો માધ્યમ $y$ માં ઝડપ શું થશે?
    View Solution
  • 6
    પ્રકાશનું કિરણ $\alpha $ ખૂણે ગાળીય કાચ પર આપાત થઇને $\beta $ ખૂણે વક્રીભૂત થાય છે.તો નિર્ગમન કિરણ આપાતકિરણ સાથે કેટલો ખૂણો બનાવે?
    View Solution
  • 7
    બે સમતલ અરીસાઓ એકબીજા સાથે $60°$ ખૂણો બનાવે છે. કિરણ $M_1$ અરીસા પર $M_2$ ને સમાંતર $i$ ખૂણે આપાત થાય છે. $M_2$ દ્વારા પરાવર્તન પામતું કિરણ $M_1$ ને સમાંતર છે. આકૃતિ તો આપાતકોણ $i =$...$^o$
    View Solution
  • 8
    $12\,\, cm$ કેન્દ્રલંબાઈનો અંતર્ગોળ અરીસો છે. $4\,\, cm $ લંબાઈના પદાર્થને કેટલા .......$cm$ દૂર મૂકતાં પ્રતિબિંબ $1 \,\,cm$ નું અને વાસ્તવિક મળશે?
    View Solution
  • 9
    $100\, cm$ કેન્દ્રલંબાઈના બહિર્ગોળ લેન્સ અને $10\, cm$ કેન્દ્રલંબાઈના અંતર્ગોળ લેન્સને સમાન સક્ષ પર $90 \,cm$ અંતરે દુર મૂકવામાં આવ્યા છે. જો પ્રકાશના સમાંતર કિરણપૂંજને બહિર્ગોળ લેન્સ પર આપાત કરવામા આવે, તો બે લેન્સમાંથી પસાર થયા બાદ કિરણ પૂંજ
    View Solution
  • 10
    દરેકની $f$ કેન્દ્રલંબાઈ હોય તેવા બે સમાન પાતળા સમ બહિર્ગોળ (equi-convex) કાચોને એકબીજાના સમ-અક્ષીય સંપર્કમાં એવી રીતે રાખવામાં આવે છે કે જેથી આ સંયુક્ત રચનાની કેન્દ્રલંબાઈ ${F_1}$ છે. જ્યારે આ બે કાચો વચ્ચેની જગ્યાને ગ્લિસરીન વડે ભરવામાં આવે (કે જેનો કાચ જેટલો જ વક્રિભવનાંક છે $(\mu  - 1.5)$), ત્યારે સમતુલ્ય કેન્દ્રલંબાઈ ${F_2}$ છે. ${F_1}:{F_2}$ નો ગુણોત્તર કેટલો હશે?
    View Solution