$16.2\,g$ પાણીમાં $3.65\,g $ $HCl$ ઓગાળેલ છે, તો બનતા દ્રાવણમાં $HCl$ ના મોલ-અંશ ...... હશે.
  • A$0.3$
  • B$0.4$
  • C$0.2$
  • D$0.1$
Medium
Download our app for free and get startedPlay store
d
\(X = \frac{n}{{n + N}}\,;n = \frac{w}{m} = \frac{{3.65}}{{36.5}} = 0.1,\,\)

\(\;N = \frac{W}{M} = \frac{{16.2}}{{18}} = 0.9\)

\(\therefore \,\,X\,\, = \frac{{0.1}}{{0.1 + 0.9}} = 0.1.\)

art

Download our app
and get started for free

Experience the future of education. Simply download our apps or reach out to us for more information. Let's shape the future of learning together!No signup needed.*

Similar Questions

  • 1
    $m$ મોલલ સાંદ્રતા ધરાવતા દ્રાવણમાં દ્રાવ્ય પદાર્થ દ્વિઅણુક સ્વરૂપે હોય તો દ્રાવણના ઉત્કલનબિંદુનો વધારો નીચેના પૈકી ક્યો ન હોઇ શકે ?
    View Solution
  • 2
    નીચેનામાંથી કોણ રાઉલ્ટના નિયમનું ઋણ વિચલન દર્શાવતું નથી?
    View Solution
  • 3
    $25^o$  સે તાપમાને $CCl_4$ નું બાષ્પદબાણ $143 $ મિમિ છે. $0.5$  અબાષ્પશીલ દ્રાવ્ય (અણુભાર $= 65$) ને $100$  મિલિ $CCl_4$ ઓગળતા બનતા દ્રાવણનું બાષ્પદબાણ …….મિમિ થાય. $s$ $CCl_4$ ની ઘનતા $ = 1.58$  ગ્રામ / સેમી$^3$
    View Solution
  • 4
    ઠંડી આબોહવામાં ઇથીલીન ગ્લાયકોલ (પ્રતિહીમ) એન્ટીફ્રીઝ તરીકે વપરાય છે. $4$  કિગ્રા પાણીને $-6^o$ સે. ઠારતા અટકવવા માટે ........ ગ્રામ ઇથીલીન ગ્લાયકોલ ઉમેરવામાં આવે છે. (પાણી માટે $K_f = 1.86\,\,K\,kg\,mol^{-1}$, અને ઇથીલીન ગ્લાયકોલનો અણુુભાર $= 62\,\,g\,mol^{-1}$)
    View Solution
  • 5
    $300 $ કે ઈથાઈલ આલ્કોહોલ અને પ્રોપાઈલ આલ્કોહોલના મિશ્રણનું બાષ્પ દબાણ $290 $ મિમી પ્રોપાઈલ આલ્કોહોલનું બાષ્પ દબાણ $ 200$  મિમી. જો ઈથાઈલ આલ્કોહોલના મોલ અંશ $0.6$, તો સમાન તાપમાને (મીમીમાં) બાષ્પ દબાણ શું હશે?
    View Solution
  • 6
    પાણી માટે મોલલ અવનયન અચળાંક $1.86\,^oC/m$ છે. જો $342\, g$ ખાંડ $(C_{12}H_{22}O_{11})$ ને $1000\,g$ પાણીમાં દ્રાવ્ય કરવામાં આવે, તો દ્રાવણનુ ઠારબિંદુ ............. $^o \mathrm{C}$ થશે.
    View Solution
  • 7
    $25\, mL$ એસિટોનને $25\, mL$ ઇથેનોલ સાથે મિશ્ર કરતા બનતા દ્રાવણનું કદ ........... થશે.
    View Solution
  • 8
    સૂકી હવાને સૌ પ્રથમ $10$  ગ્રામ દ્રાવ્ય અને $90 $ ગ્રામ પાણી  ધરાવતા દ્રાવણ માથી અને ત્યારબાદ શુધ્ધ પાણીમાંથી પસાર કરવામાં આવે છે. દ્રાવણના વજનમાં $2.5 $ ગ્રામ અને દ્ર|વકના વજનમાં $0.05$  ગ્રામ ઘટાડો જણાય છે. તો દ્રવ્યનો અણુભાર……. થાય.
    View Solution
  • 9
    $0.5\, mL\, L ^{-1}$ સાંદ્રતા વાળા ફોર્મિક એસીડના દ્રાવણનું ઠાર બિંદુમાં અવનયન $0.0405^{\circ} C$ જોવા મળ્યું. ફોર્મિક એસિડની ઘનતા $1.05\, gm\, mL ^{-1}$ છે. તો ફોર્મિક એસિડના દ્રાવણનો વોન્ટ હોક્ર અવયવ $.....$ છે.

    ($k _{ f }=1.86\,K\,kg\,mol ^{-1}$ )

    View Solution
  • 10
     $300\,K$,  તાપમાને આદર્શ દ્રાવણ નું બાષ્પદબાણ ધરાવતું  $A$  ના $3$ મોલ અને $B$ મોલ $600$ ટોર સમાન તાપમાને જો $A$ ના અને $1.5$ મોલ અને $C$ ના $0.5$ મોલ (આબાષ્પશીલ ) આ દ્રાવણમાં ઉમેરવામાં આવે છે દ્રાવ્ય દ્રાવ્યોનું બાષ્પ દબાણ $30\,torr$ વધે છે તો $p_B^o$  નું મૂલ્ય શું હશે 
    View Solution