$17 ^o$સે તાપમાને અને અચળ કદે કાર્બન મોનોક્સાઈડની દહન એન્થાલ્પી$= -283.3 $કિલોજૂલ છે, તો અચળ દબાણે દહન-એન્થાલ્પી.... કિલોજૂલ થાય.
  • A$-285.4$
  • B$284.5$
  • C$384.5$
  • D$-384.5$
Medium
Download our app for free and get startedPlay store
a
\(C{{O}_{(g)}}+\frac{1}{2}{{O}_{2(g)}}\to C{{O}_{2(g)}}\,\,\,\,\,\therefore \,\,\,\,\Delta {{n}_{(g)}}\,\,=\,\,{{n}_{p}}-{{n}_{r}}\,=\,1\,-\frac{3}{2}\,\,=\,\,-0.5\)

હવે \(\Delta H = \Delta U+\Delta {{n}_{g}}RT\) સૂત્રનો ઉપયોગ કરતાં \(\Delta H = -285.4\)  કિલો જૂલ મળે 

art

Download our app
and get started for free

Experience the future of education. Simply download our apps or reach out to us for more information. Let's shape the future of learning together!No signup needed.*

Similar Questions

  • 1
    પ્રક્રિયાનો સંતુલન અચળાંક કોની સાથે સંબંધિત છે?
    View Solution
  • 2
    જો $HCN$ અને $NaOH$ ની તટસ્થીકરણ એન્થાલ્પી ${-1} 2.13\, KJ/mol$ હોય તો $HCN$ ની આયનીકરણ એન્થાલ્પી ......  $KJ$ થશે.
    View Solution
  • 3
    વ્યક્તિ રોજ $640\,g \,\,O_2$ શ્વાસમાં લે છે. જો બધો જ $O_2$ શર્કરાનું $CO_2$ અને $H_2O$ માં રૂપાંતર માટે વપરાતો હોય તો કેટલો સુક્રોઝ ($C_{12}H_{22}O_{11}$) એક દિવસમાં શરીરમાં વપરાશે અને કેટલા .....$kJ$ ઉષ્મા ઉત્પન્ન] થાય છે ? $\Delta _{Hcombustion\, of\, sucrose}= -5645\, kJ\, mol^{-1}$.
    View Solution
  • 4
    હાઇડ્રેઝિન અને પાણીની પ્રમાણિત સર્જન-એન્થાલ્પી અનુકમે $+ 50.6\, kJ/mol$ અને $-285.9\, kJ/mol$ હોય તો નીચેની પ્રક્રિયા માટે $\Delta H$ જણાવો. ${N_2}{H_{4\left( g \right)}} + {O_{2\left( g \right)}} \to {N_{2\left( g \right)}} + 2{H_2}{O_{\left( l \right)}}$ .....$kJ\,mo{l^{ - 1}}$
    View Solution
  • 5
    ઈથીનની દહન ઉષ્મા $1411\, KJ$ હોય તો ઈથીનનું ચોક્કસ જથ્થામાં ઈથીનને સળગાવ્યે તો $6226 \,KJ$ ઉષ્મા મળે છે. તો ($S.T.P.$ એ) પ્રક્રિયામાં દાખલ થતાં $O_2$ નુંં કદ કેટલું ?
    View Solution
  • 6
     નીચે પૈકી કોની ખંડનની સૌથી ઓછી એન્થાલ્પી છે?
    View Solution
  • 7
    $A(NH)_3 , B(CO_2), C(HI)$ અને $D(SO_2)$ ની પ્રમાણિત સર્જન એન્થાલ્પી અનુક્રમે $-46.19, -393.4, +24.94$ અને $-296.9 \,KJ/mol$ છે તો તેમની સ્થાયીતા નો ચઢતો ક્રમ .....
    View Solution
  • 8
    એક મોલ બિન આદર્શ વાયુ અવસ્થાનો ફેરફાર તેની આંતરિક ઉર્જામાં ફેરફાર $\Delta U = 30.0\,L $ વાતાવરણ સાથે થાય છે.$ (2.0 \,atm, 3.0\,L, 95\,K\,)$ $\rightarrow$ $(4.0\, atm, 5.0\,L, 245\,K) $ તો પ્રક્રિયાનો એન્થાલ્પીમાં થતો ફેરફાર $(\Delta H) $ લીટર વાતાવરણમાં કેટલો થશે ?
    View Solution
  • 9
    કોઈ એક પ્રક્રિયા માટે $\Delta H =  + 3\,kJ$ અને $\Delta S =  + 10\,J/K$ છે. તો ......$K$ લઘુત્તમ તાપમાન કરતા ઊંચા તાપમાને પ્રક્રિયા સ્વયંભૂ થશે ?
    View Solution
  • 10
    $3$ મોલ આદર્શવાયુ શૂન્યાવકાશમાં સ્વયંભૂ વિસ્તરણ થાય ત્યારે થતુ કાર્ય ........... જૂલ હોય છે.
    View Solution