$18$  ગ્રામ ગ્લુકોઝ $(C_6H_{12}O_6)$ ને $178.2$  ગ્રામ પાણીમાં ઉમેરવામાં આવે તો $100\,^o$ સે. એ ડલીય દ્રાવણાં બાષ્પ દબાણ એ ..........  ટોર
Medium
Download our app for free and get startedPlay store
art

Download our app
and get started for free

Experience the future of education. Simply download our apps or reach out to us for more information. Let's shape the future of learning together!No signup needed.*

Similar Questions

  • 1
    $KI$ નું $1.00$ મોલલ જલીય દ્રાવણ આપેલ છે, તો ક્યા ફેરફારથી દ્રાવણના બાષ્પદબાણમાં વધારો થશે ?
    View Solution
  • 2
    પાણીનો મોલલ ઉત્કલન બિંદુ અચળાંક ${0.513\,^o}C\,kg\,mo{l^{ - 1}}$ છે. જ્યારે $0.1$ મોલ ખાંડને $200\, ml$ પાણીમાં ઓગળી જાય છે, ત્યારે દ્રાવણ એક વાતાવરણના દબાણ હેઠળ ......... $^oC$ પર ઉકળે છે.
    View Solution
  • 3
    પાણી અને અસિટીક એસિડ દરેક ના $2.7 kg$ ને મિશ્ર કરવામાં આવે છે. દ્રાવણ નું ઠાર બિંદુ - $x^{\circ} \mathrm{c}$ થશે. એવુ ધારી લો કે એસિટીક એસિડ પાણી માં ડાયમર બનાવતો નથી  તેમજ પાણી માં વિયોજીત પણ થતો નથી. $x=$ ........... (નજીક પૂર્ણાક )

    [ આપેલ: પાણી અને એસિટીક એસિડ નું મોલર દળ $18 \mathrm{~g} \mathrm{~mol}^{-1}$ અને $60 \mathrm{~g} \mathrm{~mol}^{-1}$ છે. પાણી નું ઠાર બિંદુ= $273 \mathrm{~K}$

    એસિટીક એસિડ નું ઠાર બિંદુ = $290 \mathrm{~K}$

    View Solution
  • 4
    એક દ્રાવણમાં પેન્ટેન અને હેક્ઝેનનું મોલ પ્રમાણ $1:4$ છે. $20\,^oC$ તાપમાને શુદ્ધ પેન્ટેન અને શુદ્ધ હેકઝેનના બાષ્પદબાણ અનુક્રમે $440 \,mm\, \,Hg$ અને $120\, mm\, \,Hg$ હોય, તો બાષ્પ અવસ્થામાં પેન્ટેનના મોલ-અંશ શું થશે ?
    View Solution
  • 5
    કયું દ્રાવણ મહત્તમ નોર્માલીટી ધરાવે છે?
    View Solution
  • 6
    $760\,torr$ $100.114\,^oC$ તાપમાને $1\,g$ યુરિયા $75\,g$ પાણી એક દ્રાવણ આપે છે યુરિયા નું આણ્વિય દળ $60.1$.છે તો ઉત્કલન બિંદુ અવનયન અચળ પાણી માટે શું હશે ?
    View Solution
  • 7
    દ્રાવ્ય ધન તરીકે અને દ્રાવક પ્રવાહી તરીકે હોય તેવા દ્રાવણનું બાષ્પદબાણ કેટલું હોય છે?
    View Solution
  • 8
    $m$ મોલલ સાંદ્રતા ધરાવતા દ્રાવણમાં દ્રાવ્ય પદાર્થ ટ્રાયમર સ્વરૂપે હોય તો દ્રાવણ ના ઠારબિંદુમાં થતો ઘટાડો નીચેના પૈકી ક્યો હોઇ શકે ?
    View Solution
  • 9
    નિયત તાપમાને યુરિયાના જલીય દ્રાવણની મોલારિટી $(M)$ અને મોલાલિટી $(m)$ સમાન હોય તો દ્રાવણની ઘનતા માટે નીચેના પૈકી ક્યો વિકલ્પ યોગ્ય છે ?
    View Solution
  • 10
    $500 $ ગ્રામ પાણીમાં $20$  ગ્રામ દ્વિ અંગી વિદ્યુત વિભાજ્ય (અ.ભા. $100$) દ્રાવ્ય કરવામાં આવે છે. દ્રાવણનું ઠારણ બિંદુ $-0.74\,^oC.$  $K_f$ $= 1.86\,K$  મોલારીટી$^{-1}$ છે. વિદ્યુત વિભાજ્યનો આયનીકરણ અંશ ......... $\%$ થાય છે.
    View Solution