એક સંયોજન $AB$ જલીય દ્રાવણમાં $75 \,\%$ સુધી વિયોજન પામે છે. દ્રાવણની મોલાલિટી કે જે દ્રાવણનું ઉત્કલન બિંદુમાં $2.5\, K$ નો વધારો દર્શાવે છે તો તે ..... મોલલ છે.

(નજીકનાં પૂર્ણાંકમાં રાઉન્ડ ઑફ) $\left[ K _{ b }=0.52 \,K \,kg \,mol ^{-1}\right]$

JEE MAIN 2021, Medium
Download our app for free and get startedPlay store
b
$\alpha=0.75, n =2$

$i =1-\alpha+ n \alpha=1-0.75+2 \times 0.75=1.75$

$\Delta T _{ b }= ik _{ b } m$

or, $2.5=1.75 \times 0.52 \times m$

or, $m =\frac{2.5}{1.75 \times 0.52}=2.74$

$\therefore$ nearest integer answer will be $3$

art

Download our app
and get started for free

Experience the future of education. Simply download our apps or reach out to us for more information. Let's shape the future of learning together!No signup needed.*

Similar Questions

  • 1
    $90\,^oC $ એ બેન્ઝિનનું બાષ્પ દબાણ $1020 $ ટોર છે. $58.5$  બેન્ઝિનમાં $5\,g$ દ્રાવ્ય લેવામાં આવે છે. જેનું બાષ્પ $ 990 $ ટોર છે. દ્રાવ્યનું આણ્વીય વજન કેટલું થશે?
    View Solution
  • 2
    $27^o$  સે. એ શુદ્ધ પ્રવાહી $'A' $ નું બાષ્પ દબાણ $70$  ટોર $27^o$  સે.એ છે. $B $ સાથે આદર્શ બનાવે છે. $B $ ના મોલ અંશ $0.2$  અને $27^o$ સે, દ્રાવણનું બાષ્પ દબાણ $ 84$  ટોર છે. $27^o$ એ શુદ્ધ પ્રવાહી $B$ નું બાષ્પ દબાણ કેટલું થાય?
    View Solution
  • 3
    $8\, g\, NaOH$ ને $18\, g\, H_2O$ માં ઓગાળવામાં આવે છે તો દ્રાવણમાં અનુક્રમે $NaOH$ નો મોલ અંશ અને મોલાલિટી ($mol\, kg^{-1} $ માં) કેટલી થાય?
    View Solution
  • 4
    $AB _{2}$ એ પાણીમાં $A ^{2+}$ અને $B ^{-}$ સ્વરૂપે વિયોજન થયેલ છે. $AB _{2}$ના $10.0$ મોલલ જલીય દ્રાવણનો ઉત્કલન બિંદુ એ ............ ${ }^{\circ} C$ છે.

    [આપેલ છે: પાણીનો મોલલ ઉન્નયન અચળાંક $K _{ b }=0.5\, \,K\, kg\, mol ^{-1}$ શુદ્ધ પાણીનું ઉત્કલન બિંદુ $\left.=100^{\circ} C \right]$

    View Solution
  • 5
    અભિસરણની ઘટના એ.....
    View Solution
  • 6
    $KCl$ ના દ્રાવણથી સુગરના દ્રાવણ માટે કોઇ અણુ સંખ્યક ગુણધર્મનું મૂલ્યનો ગુણોત્તર ....... ગણો થાય.
    View Solution
  • 7
    $2.5\,L$ , $1\,M\,\,NaOH$ ના દ્રાવણને $3\,L,0.5\,M\,\,NaOH$ ના દ્રાવણ સાથે મિશ્ર કરવામાં આવે તો પરિણામી દ્રાવણની મોલારિટી ........ $M$ થશે.
    View Solution
  • 8
    $- 0.063\, ^oC$ ઠારબિંદુ ધરાવતા $K_3[Fe(CN)_6]$ ના $0.011\, m$ જલીય દ્રાવણનુ વિયોજન કેટલા ............. ટકા થશે ? (પાણી માટે $K_f = 1.86\, K\, m^{-1}$)
    View Solution
  • 9
    $16.2\,g$ પાણીમાં $3.65\,g $ $HCl$ ઓગાળેલ છે, તો બનતા દ્રાવણમાં $HCl$ ના મોલ-અંશ ...... હશે.
    View Solution
  • 10
    $24^o$ સે. એ સુગર દ્રાવણનું અભિસરણ દબાણ $ 2.5$  વાતાવરણ છે . દ્રાવણની સાંદ્રતા મોલ પ્રતિ લીટરમાં કેટલી થાય?
    View Solution