એક સંયોજન $AB$ જલીય દ્રાવણમાં $75 \,\%$ સુધી વિયોજન પામે છે. દ્રાવણની મોલાલિટી કે જે દ્રાવણનું ઉત્કલન બિંદુમાં $2.5\, K$ નો વધારો દર્શાવે છે તો તે ..... મોલલ છે.

(નજીકનાં પૂર્ણાંકમાં રાઉન્ડ ઑફ) $\left[ K _{ b }=0.52 \,K \,kg \,mol ^{-1}\right]$

JEE MAIN 2021, Medium
Download our app for free and get startedPlay store
b
$\alpha=0.75, n =2$

$i =1-\alpha+ n \alpha=1-0.75+2 \times 0.75=1.75$

$\Delta T _{ b }= ik _{ b } m$

or, $2.5=1.75 \times 0.52 \times m$

or, $m =\frac{2.5}{1.75 \times 0.52}=2.74$

$\therefore$ nearest integer answer will be $3$

art

Download our app
and get started for free

Experience the future of education. Simply download our apps or reach out to us for more information. Let's shape the future of learning together!No signup needed.*

Similar Questions

  • 1
    સાંદ્ર જલીય સલ્ફ્યુરીક   એસિડ એ $ 98\% $  $H_2SO_4$ વજનથી ધરાવે અને ઘનતા $1.80 $ ગ્રામ મિલી$^{-1}$. $1$ લીટર $0.1\,M$   $H_2SO_4$ દ્રાવણ બનાવવા માટે એસિડનું ....... $mL$ કદ જરૂરી છે.
    View Solution
  • 2
    નીચેનામાંથી ક્યા જલીય દ્રાવણનું ઉત્કલનબિંદુ સૌથી વધુ થશે ?
    View Solution
  • 3
    પ્રવાહીના બાષ્પીભવન દરમિયાન પ્રવાહીનું તાપમાન ..
    View Solution
  • 4
    અભિસરણને લીધે વધુ મંદ દ્રાવણનુ કદ ......
    View Solution
  • 5
    $x\,g$ દ્રાવ્યને બે જુદા જુદા પ્રવાહીઓ $A$ અને $B$ ના $y$ ગ્રામમાં દ્રાવ્ય કરવામાં આવ્યો છે.  $A$ માંના દ્રાવણના બાષ્પદબાણમાં થતો સાપેક્ષ ઘટાડો $B$ માંના દ્રાવણ કરતા બમણો છે. જો દ્રાવકના મોલની સાપેક્ષમાં દ્રાવ્યના મોલ અવગણય હોય, તો $A$ અને $B$ ના આણ્વિય દળ અંગે નીચેનામાંથી કઇ રજૂઆત સાચી છે ?
    View Solution
  • 6
    સોડિયમ ક્લોરાઇડની $3\,M$ દ્રાવણની ઘનતા $1.252\,g\,mL^{-1}$ છે. તો દ્રાવણતી મોલાલિટી ............. $\mathrm{m}$ જણાવો.(મોલર દળ, $NaCl = 585\,g\,mol^{-1}$ ) 
    View Solution
  • 7
    $1000\, g$ પાણીમાં $120\, g$ યુરિયા (અણુભાર $= 60\, u$) ઓગાળીને બનાવેલા દ્રાવણની ઘનતા $1.15$ ગ્રામ/મિલિ હોય, તો દ્રાવણની મોલારિટી કેટલા ............ $\mathrm{M}$ થશે ?
    View Solution
  • 8
    નીચેનામાંથી ક્યા જલીય દ્રાવણનું ઉત્કલનબિંદુ સૌથી વધુ થશે ?
    View Solution
  • 9
    નીચેના વિધાનો માટે $ T(True)$  કે $F(False)$  સંકેત વાપરીને યોગ્ય વિકલ્પ પસંદ કરો : $(1) $ બાષ્પદબાણનો ઘટાડો દ્રાવ્યના મોલ - અંશ જેટલો હોય છે.  $(2) $ બાષ્પદબાણનો સાપેક્ષ ઘટાડો દ્રાવ્યના જથ્થાના સમ- પ્રમાણમાં હોય છે. $ (3) $ બાષ્પદબાણનો સાપેક્ષ ઘટાડો દ્રાવ્યના મોલ - અંશ બરાબર હોય છે. $(4) $ દ્રાવણનું બાષ્પદબાણ દ્રાવકનાં મોલ - અંશ બરાબર હોય છે.
    View Solution
  • 10
    જો $0.15\,g$ દ્રાવક ને $15\,g$ દ્રાવ્યમાં ઓગળવામાં આવે છે અને શુદ્ધ દ્રાવકની તુલનામાં ${0.216\,^o}C$ વધુ ઉંચા તાપમાને ઉકાળવામાં આવે છે ,તો પદાર્થનું પરમાણ્વીય વજન કેટલું થશે? (દ્રાવકનો મોલાલ ઉન્નયન અચળાંક ${2.16\,^o}C$ છે)
    View Solution