$1\,m$ લંબાઇનો પોટેન્ટિયોમીટર તાર $PQ$ ને $E _{1}$ કોષ સાથે જોડવામાં આવે છે. બીજો કોષ $E _{2}=1.2 V$ ને અવરોધ $r$ અને કળ $S$ સાથે આકૃતિ મુજબ જોડેલ છે જ્યારે કળ $S$ ખુલ્લી હોય ત્યારે $Q$ થી તટસ્થ બિંદુ $49\,cm$ પર મળે છે. તો પોટેન્ટિયોમીટરના તાર પર વિધુતસ્થિતિમાન પ્રચલન .............$V/cm$
JEE MAIN 2020, Medium
Download our app for free and get startedPlay store
art

Download our app
and get started for free

Experience the future of education. Simply download our apps or reach out to us for more information. Let's shape the future of learning together!No signup needed.*

Similar Questions

  • 1
    આપેલ પરિપથમાંથી $150\,W$ પાવર વપરાતો હોય તો અવરોધ $R$ નું મૂલ્ય કેટલા ..............  $\Omega$ હશે?
    View Solution
  • 2
    $R$ અવરોધ ધરાવતા અને સમાન નિક્રોમ તારને અડધા ભાગમાં કાપવામાં આવે છે. જ્યારે કુલ લંબાઇના તારને સમાંતર $V$ જેટલો સ્થિતિમાનનો તફાવત લગાવવામાં આવે છે ત્યારે ઊર્જા $W$ જેટલા દરથી વિખેરીત થાય છે. જ્યારે તેને બે ભાગમાં કાપવામાં આવે અને એકબીજાને સમાંતર સપ્લાય (વોલ્ટેજ) લગાવવામાં આવે ત્યારે ઊર્જાનો વિખેરણ દર કેટલો હશે?
    View Solution
  • 3
    આપેલ આકૃતિમાં રહેલ કોષનો $emf$ $2.2\, {V}$ અને આંતરિક અવરોધ $0.6\, \Omega$ છે. સંપૂર્ણ પરિપથ દ્વારા થતો પાવરનો વ્યય ($Wattt$ માં) કેટલો હશે?
    View Solution
  • 4
    આપેલ આકૃતિ માટે બિંદુઓ $A$ અને $B$ વચ્ચેનો સમતુલ્ય અવરોધ ......... $\Omega$ થાય 
    View Solution
  • 5
    ફ્યુજમાં વપરાતો તારની લાક્ષણિકતા કેવી હોવી જોઈએ?
    View Solution
  • 6
    $I$ અને $II$ આકૃતિમાં વૉલ્ટમીટરનું અવલોકન ...... .
    View Solution
  • 7
    થર્મોકપલ માટે થર્મો $emf\;25\,\mu V{/^o}C$  છે.$40 \,\Omega$ નો અવરોઘ ઘરાવતા અને $10^{-5} \,A$ સુઘી માપી શકે તેવો ગેલ્વેનોમીટર થર્મોકપલ સાથે જોડવામાં આવે છે.તો તે કેટલા .......... $^oC$ તાપમાન તફાવત માપી શકશે?
    View Solution
  • 8
    બે અવરોધોને સમાંતર જોડવામાં આવે તો તેમનો સમતુલ્ય અવરોધ $\frac{6}{5}\,\Omega$ છે.એક અવરોધ તાર તૂટી જાય છે.અને અસરકારક અવરોધ  $2$ ઓહમ બની જાય છે. તો  તુટેલા તારનો અવરોધ ઓહમમાં કેટલો હશે. 
    View Solution
  • 9
    એક તારનો અવરોધ $5$ ઓહમ છે. જો આ તારને તેની લંબાઈ $5$ ગણી થાય તેટલો ખેંચવામાં આવે તો નવો અવરોધ $..........$ થશે.
    View Solution
  • 10
    જ્યારે કોષ વડે પરિપથનો સપ્લાય કરવામાં આવતો વિદ્યુતપ્રવાહ $0.3\,A$ છે. ત્યારે તેનો ટર્મિનલ સ્થિતિમાનનો તફાવત $0.9\,V$ છે. જ્યારે સપ્લાય કરવામાં વિદ્યુતપ્રવાહ $0.25\,A$ છે. ત્યારે તેનો ટર્મીનલ $PD$ $0.9\,V$ થઈ જાય છે. તો કોષનો આંતરિક અવરોધ $............\Omega$ છે.
    View Solution