$2 \mathrm{h}$ ઊંચાઈ ધરાવતા પાત્રનો નીચેનો અડધો ભાગ $2 \sqrt{2}$ અને ઉપરનો અડધો ભાગ $\sqrt{2}$ વક્રીભવનાંકવાળા પ્રવાહીથી ભરેલો છે.બંને પ્રવાહી એકબીજામાં મિશ્ર થતાં નથી. તો પાત્રનું તળિયું કેટલી ઊંચાઈ પર દેખાશે? 
  • A$\frac{\mathrm{h}}{\sqrt{2}}$
  • B$\frac{3}{4} \mathrm{h} \sqrt{2}$
  • C$\frac{\mathrm{h}}{2(\sqrt{2}+1)}$
  • D$\frac{\mathrm{h}}{3 \sqrt{2}}$
JEE MAIN 2020, Medium
Download our app for free and get startedPlay store
b
For near normal incidence,

\(\mathrm{h}_{\mathrm{app}}=\frac{\mathrm{h}_{\mathrm{actal}}}{\left(\frac{\mu_{\mathrm{in}}}{\mu_{\mathrm{rat}}}\right)}\)

\(\mathrm{h}_{\text {apparent }}=\frac{\frac{\mathrm{h}}{\left(\frac{2 \sqrt{2}}{\sqrt{2}}\right)}+\mathrm{h}}{\frac{\sqrt{2}}{1}}=\frac{3 \mathrm{h}}{2 \sqrt{2}}=\frac{3}{4} \mathrm{h} \sqrt{2}\)

art

Download our app
and get started for free

Experience the future of education. Simply download our apps or reach out to us for more information. Let's shape the future of learning together!No signup needed.*

Similar Questions

  • 1
    એક તારને $L$ આકારમાં વાળીને $10cm$ વક્રતાત્રિજયા ધરાવતા અંર્તગોળ અરીસાની સામે મૂકેલ છે. શિરોલંબ અને સમક્ષિતિજ ભાગ તારનો સમાન છે.તારનો વળાંક અરીસાના ધ્રુવથી $20cm$ અંતરે હોય,શિરોલંબ અને સમક્ષિતિજ ભાગના પ્રતિબિંબની લંબાઇનો ગુણોત્તર કેટલો થાય?
    View Solution
  • 2
    ધંધાકીય હેતુ માટે સૂર્ય-ઊર્જા ગ્રહણ કરવા માટે શેનો ઉપયોગ થાય છે ?
    View Solution
  • 3
    કાંચના ટુકડાને જુદાં જુદાં કલરના અક્ષર પર મૂકતાં કયાં કલરના અક્ષર ઓછી ઉંચાઇ પર દેખાય?
    View Solution
  • 4
    બે $20\, mm$ કેન્દ્રલંબાઈ ધરાવતા ધન લેન્સમાંથી માઇક્રોસ્કોપ બનાવવામાં આવે છે જેમાં વસ્તુ વસ્તુકાંચથી $25\, mm$ અંતરે પડેલ છે. તો બંન્ને લેન્સને કેટલા દૂર($mm$ માં) ગોઠવવા જોઈએ કે જેથી અંતિમ પ્રતિબિંબ અનંત અંતરે મળે?
    View Solution
  • 5
    $25 \;cm$ જેટલી સમાન કેન્દ્રલંબાઇવાળા એક અંતર્ગોળ લેન્સ અને બર્હિગોળ લેન્સને એકબીજાનના સંપર્કમાં મૂકીને લેન્સોનું સંયોજન બને છે. આ સંયોજનનો પાવર ડાયોપ્ટરમાં કેટલો થશે?
    View Solution
  • 6
    એક પારદર્શક નકકર નળાકારના દ્રવ્યનો વક્રીભવનાંક $\frac{2}{{\sqrt 3 }}$ છે,તેની આસપાસ હવા છે. આકૃતિમાં દર્શાવ્યા મુજબ આ નળાકારના એક છેડાના મઘ્યબિંદુ પાસે એક પ્રકાશકિરણ આપાત કરવામાં આવે છે,તો આપાતકોણના કયા મૂલ્ય માટે નળાકારમાં દાખલ થયેલ પ્રકાશકિરણ તેની દીવાલ સાથે ઘસડાઇને આગળ વધશે?
    View Solution
  • 7
    $1.5$ વક્રીભવનાંક ધરાવતા કાંચના સ્લેબને એકબાજુ પર ચાંદી લગાવેલ છે.તો આપાતકિરણ અને નિર્ગમનકિરણ વચ્ચેનો ખૂણો કેટલા......$^o$ થાય?
    View Solution
  • 8
    એક પ્રયોગમાં વસ્તુનું સ્થાન નિશ્ચિત રાખવામાં આવે છે. એક વિદ્યાર્થી બહિર્ગોળ લેન્સના જુદા જુદા સ્થાન માટે વસ્તુનું સ્પષ્ટ પ્રતિબિબ મેળળવા માટે પડદાને ગોઠવે છે. આ રીતે મળતા વસ્તુઅંતર $(u)$ અને પ્રતિબિંબ અંતર $(v)$ નો આલેખ દોરવામાં આવે છે. (ઉગમબિંદુમાંથી પસાર થતી અને $X$ અક્ષ સાથે $45^{\circ}$ નો ખૂણો બનાવતી એેક રેખા આ આલેખને $P$ બિંદુએ છેદે છે. તો બિંદુ $P$ ના યામ શું હશે?
    View Solution
  • 9
    આંખની બધાં અંતરો જોવા શકવાની ક્ષમતાને શું કહે છે.?
    View Solution
  • 10
    પ્રિઝમનો લઘુત્તમ વિચલન કોણ તેના પ્રિઝમકોણને સમાન હોય, તો પ્રિઝમના દ્રવ્યનો વક્રીભવનાંક ... 
    View Solution