$2\, kg$ દળનો કોઈ કણ લીસ્સા સમક્ષિતિજ ટેબલ પર છે અને તે $0.6\, m$ ત્રિજ્યાના વર્તુળાકાર માર્ગ પર ગતિ કરે છે. જમીનથી ટેબલની ઊંચાઈ $0.8\, m$ છે. જો કણની કોણીય ઝડપ $12\, rad\, s^{-1}$ હોય તો વર્તુળના કેન્દ્રની એકદમ નીચે જમીન પર કોઈ બિંદુ ને અનુલક્ષીને તેના કોણીય વેગમાનની કિંમત ....... $kg\, m^2\,s^{-1}$ થાય.
JEE MAIN 2015, Medium
Download our app for free and get startedPlay store
art

Download our app
and get started for free

Experience the future of education. Simply download our apps or reach out to us for more information. Let's shape the future of learning together!No signup needed.*

Similar Questions

  • 1
    બે સમાન નળાકારમાંનો એક નળાકાર $-A \,\,50$ પરિભ્રમણ પ્રતિ સેકન્ડની કોણીય ઝડપે ગતિ કરે છે. ગતિ કરતો આ નળાકાર બીજા સ્થિર નળાકાર $- B $ ના સંપર્કમાં લાવવામાં આવે છે. બંને નળાકાર વચ્ચે ગતિક ઘર્ષણના કારણે સ્થિર નળાકાર સ્થિર સ્થિતિમાંથી કોણીય પ્રવેગથી ચાકગતિ શરૂ કરે છે. જ્યારે નળાકાર $-A $ પ્રતિપ્રવેગથી ચાકગતિ કરે છે. જો બંને નળાકારના કોણીય પ્રવેગનાં માનાંક $1$ પરિભ્રમણ પ્રતિ સેકન્ડ હોય, તો ...... $(\sec)$ સમય બાદ બંને નળાકારની કોણીય ઝડપ સમાન થાય.
    View Solution
  • 2
    એક વર્તુળાકાર રિંગ $30^o$ ખૂણાવાળા ઢાળ પરથી સરક્યાં વગર ગબડે છે. તો તેનો તે ઢાળ પર રેખીય પ્રવેગ કેટલો હશે?
    View Solution
  • 3
    સમાન દળ $M$ અને ત્રિજ્યા $R$ ઘરાવતો એક ઘન નળાકાર અને ઘન ગોળો $h$ ઊંંચાઈ ઘરાવતા ઢળતા ફાચર આકારના સમતલ ઉપર, ઉપરથી તળિયા તરફ ગબડે છે. નળાકારના વેગ અને ગોળાના વેગનો ગુણોત્તર $..........$ થશે.
    View Solution
  • 4
    નિયમિત વર્તૂળગતિ કરતા કણની રેખીય ઝડપ ચાર ગણી કરવામાં આવે અને કોણીય વેગ બમણો કરવામાં આવે, તો કણનો કેન્દ્રગામી પ્રવેગ .....
    View Solution
  • 5
    એક પટ્ટો $30 \,cm$ ના પૈડાં પર ફરે છે જો પૈડાનો પ્રારંભિક વેગ $2\, rev/sec.$ છે જ્યારે પૈડું ફરતું ઊભું રહે ત્યાર સુધીમાં પટ્ટાએ કાપેલું અંતર  $25\,m$ હોય તો પૈડાંનો કોણીય પ્રતિપ્રવેગ $rad/sec$ $^2$ માં કેટલો થાય ?
    View Solution
  • 6
    સૌરમંડળમાં ગ્રહોની ગતિ એ ...... સંરક્ષણનું ઉદાહરણ છે.
    View Solution
  • 7
    $W$ જેટલું વજન ધરાવતો એક ભારે લોખંડનો સળિયો, તેનો એક છેડો જમીન ઉપર અને બીજો છેડો માણસના ખભા ઉપર રાખે છે. સળિયો સમક્ષિતિજ સાથે $\theta$ કોણ રચે છે. માણસ દ્વારા અનુભવાનું વજન ............. થશે. 
    View Solution
  • 8
    સમબાજુ ત્રિકોણ $ ABC$ નું કેન્દ્ર $O$ છે. $F_1$, $F_2$ અને $F_3$ ત્રણ બળો અનુક્રમે $AB$, $BC$ અને $ AC$ પર લાગે છે. $O$ પર કુલ ટોર્ક શૂન્ય હોય તો $F_1$, $F_2$ અને $F_3$ વચ્ચેનો સંબંધ શું થાય?
    View Solution
  • 9
    એક ચક્રની જડત્વની ચાકમાત્રા $4\ kg - {m^2}$ અને ગતિઉર્જા $200\ J$ છે.તેના પર $5\ N-m$ નું ટોર્ક લગાવાથી તે સ્થિર થાય,ત્યાં સુધીમાં કરેલા પરિભ્રમણ .......... $rev$
    View Solution
  • 10
    $M$ દળ અને $L$ લંબાઇ ધરાવતા નિયમિત સળિયાના મધ્યબિંદુમાંથી પસાર થતી અને લંબાઇને લંબ અક્ષને અનુલક્ષીને જડત્વની ચાકમાત્રા $I_0$ છે. છેડામાંથી પસાર થતી અને લંબાઇને લંબ અક્ષને અનુલક્ષીને જડત્વની ચાકમાત્રા કેટલી થાય?
    View Solution