$2\; kg$ દ્રવ્યમાન અને $4\; cm$ ત્રિજ્યા ધરાવતો એક ઘન નળાકાર તેની અક્ષની સાપેક્ષે $3\; rpm$ ના દરથી ભ્રમણ કરે છે. $2\pi $ ભ્રમણ પછી તેને રોકવા માટે કેટલા ટોર્કની જરૂર પડશે?
NEET 2019, Diffcult
Download our app for free and get started
Download our app
and get started for free
Experience the future of education. Simply download our apps or reach out to us for more information. Let's shape the future of learning together!No signup needed.*
બે નિયમિત ઘન ગોળા જેમની ત્રિજ્યા અને દળ બંને અસમાન છે. તેમનો ખરબચડી ઢોળાવવાળી સપાટી પર અમુક ઉંચાઈથી સ્થિર સ્થિતિમાંથી છોડવામાં આવે છે. જો તે લપસ્યા વગર ગબડે તો $................$
$50\; kg$ દ્રવ્યમાન તથા $0.5\;m$ ત્રિજયાનો એક ઘન નળાકાર, તેની સમક્ષિતિજ અક્ષને અનુલક્ષીને મુકત રીતે પરિભ્રમણ કરી શકે છે. તેના પર વજનરહિત દોરી એવી રીતે વીંટાળેલી છે કે જેનો એક છેડો આ નળાકાર સાથે બાંધેલો છે અને બીજો છેડો મુક્ત રીતે લટકાવેલો છે. દોરી પર કેટલું તણાવબળ ($N$ માં) લગાડવામાં આવે કે જેથી કોણીય પ્રવેગ $2$ પરિભ્રમણ/સેકન્ડ$^2$ થાય?
નિયમિત વર્તુળાકાર ગતિ કરતા એેક કણ નો કોણીય વેગમાન $L$ છે. જો કણ ની ગતિઊર્જા બમણી કરવામાં આવે અને આવૃત્તિને અડધી કરવામાં આવે તો કોણીય વેગમાન શું બને છે ?
આકૃતિમાં દર્શાવ્યા પ્રમાણે $m$ દ્રવ્યમાનનો એક કણ સમાન ઝડપ $v$ થી $a$ બાજુ ધરાવતા ચોરસની બાજુ પર $x-y$ સમતલમાં ફરે છે. તો નીચે આપેલ વિધાનોમાંથી કયું વિધાન મૂળબિંદુની ફરતે કોણીય વેગમાન $\vec L$ માટે ખોટું છે?
$200\, cm$ લંબાઈ અને $500\, g$ દળ ધરાવતા એકસમાન સળિયાને $40\, cm$ નિશાન આગળથી ફાચર $(wedge)$ પર સંતુલિત કરવામાં આવેલ છે. $2\, kg$ ના દળને સળિયાથી $20\, cm$ અંતરે અને બીજા અજ્ઞાત દળ $m$ ને સળિયાથી $160\, cm$ નિશાની આગળથી લટકાવવામાં આવેલ છે, આકૃત્તિ જુઓ. $m$ નું એવું મૂલ્ય શોધો કે જેથી સળિયો સંતુલન સ્થિતિમાં રહે. $\left({g}=10\; m/{s}^{2}\right)$