કેન્દ્રગામી બળની અસર નીચે વર્તૂળગતિ કરવા કણ માટે કોણીય વેગમાન અચળ રહે છે, કારણ કે .......
Easy
Download our app for free and get startedPlay store
art

Download our app
and get started for free

Experience the future of education. Simply download our apps or reach out to us for more information. Let's shape the future of learning together!No signup needed.*

Similar Questions

  • 1
    બળયુગ્મ કેવી ગતિ ઉત્પન્ન કરે છે
    View Solution
  • 2
    એક $M$ દળ અને $R$ ત્રિજયાની પાતળી વર્તુળાકાર પ્લેટની ઘનતા $p\left( r \right) = {p_0}\,r$ મુજબ બદલાય છે જ્યાં $P_0$ અચળાંક અને $r$ કેન્દ્રથી અંતર છે.વર્તુળાકાર પ્લેટને લંબ અને તેની ધારમાથી પસાર થતી અક્ષને અનુલક્ષીને જડત્વની ચાકમાત્રા $I = aMR^2$ હોય તો $a$ કેટલું થાય?
    View Solution
  • 3
    $W$ જેટલું વજન ધરાવતો એક ભારે લોખંડનો સળિયો, તેનો એક છેડો જમીન ઉપર અને બીજો છેડો માણસના ખભા ઉપર રાખે છે. સળિયો સમક્ષિતિજ સાથે $\theta$ કોણ રચે છે. માણસ દ્વારા અનુભવાનું વજન ............. થશે. 
    View Solution
  • 4
    આકૃતિમાં દર્શાવ્યા અનુસાર $R$ ત્રિજયા અને $9$ $M$ દળ ધરાવતી સમાન વર્તુળાકાર તકતીમાંથી નાની $\frac{R}{3}$ ત્રિજયાની સમકેન્દ્રિય તકતી દૂર કરવામાં આવેલ છે. તકતીના સમતલને લંબ અને તકતીના કેન્દ્રમાંથી પસાર થતી અક્ષને અનુલક્ષી બાકી રહેલ તકતીની જડત્વની ચાકમાત્રા ___  
    View Solution
  • 5
    એક હળવા સળિયાના છેડે $1.5\, {kg}$ દળ અને $50\, {cm}$ ત્રિજયાના બે સમાન ગોળા જોડેલા છે. બંને ગોળાના કેન્દ્ર વચ્ચેનું અંતર $5\, {m}$ છે. તો આ સળિયાના મધ્યબિંદુમાંથી પસાર થતી અને સળિયાને લંબ એક્ષાને અનુલક્ષીને જડત્વની ચાકમાત્રા (${kgm}^{2}$ માં)કેટલી થાય?
    View Solution
  • 6
    $1200 $ પરિભ્રમણ પ્રતિ મિનિટના કોણીય વેગથી ગતિ કરતાં પૈડાંને $4\ rad s^{-2}$ ના પ્રવેગથી ધીમું પાડવામાં આવે છે, તો પૈડું સ્થિર થતાં પહેલાં કેટલા પરિભ્રમણ કરશે ?
    View Solution
  • 7
    એક એન્જિનની મોટર પોતાની ધરીને અનુલક્ષીને $100\ rpm$ ની કોણીય ઝડપે ફરે છે. તેની સ્વિચ બંધ કરતાં $15\ s$ માં સ્થિર થાય છે, તો તે ....... પરિભ્રમણો બાદ સ્થિર થઈ હશે .
    View Solution
  • 8
    એક વર્તુળાકાર તકતીની તેના વ્યાસને અનુલક્ષીને જડત્વની ચાકમાત્રા $I$ છે. તેના સમતલને લંબ અને પરિઘ પાસેથી પસાર થતી અક્ષને અનુલક્ષીને જડત્વની ચાકમાત્રા કેટલી થાય ?
    View Solution
  • 9
    બે સમાન કદ, આકાર અને વજનના ઇંડા ક્રમમાં મૂકેલા છે. જેમાં એક કાચું અને બીજું અડધું બાફેલું છે. તો કેન્દ્રિય અક્ષ પર કાચા ઇંડા અને અડધા બાફેલા ઇંડાની જડત્વની ચાકમાત્રનો ગુણોત્તર કેટલો થશે ?
    View Solution
  • 10
    એક દઢ પદાર્થના બે કણોના સ્થાનસદિશ $(3, 0, 0)\ m $ અને $ (0, 3, 0)\ m$ છે. આ કણો પર $ (0, 1, 0)  \ N$ અને $(0, -1, 0)\ N $ બળો લાગે છે, તો બળયુગ્મની ચાકમાત્રા ....... $Nm$ હશે.
    View Solution