$2$ મોલ હીલીયમ અને $n$ મોલ હાઈડ્રોજનના મિશ્રણમાં ધ્વનિ પસાર થાય છે. જો મિશ્રણમાં વાયુના અણુઓની $rms$ ઝડપ ધ્વાનિની ઝડપ કરતા $\sqrt{2}$ ગણી હોય તો, $n$ નું મૂલ્ય જેટલું થશે.
  • A$1$
  • B$2$
  • C$3$
  • D$4$
JEE MAIN 2022, Diffcult
Download our app for free and get startedPlay store
b
\(v _{ s }=\sqrt{\frac{\gamma RT }{ M }}\)

\(v _{ mms }=\sqrt{\frac{3 RT }{ M }}\)

\(\frac{ v _{ s }}{ v _{ rms }}=\sqrt{\frac{\gamma}{3}}=\frac{1}{\sqrt{2}} \Rightarrow \frac{\gamma}{3}=\frac{1}{2} \Rightarrow \gamma=\frac{3}{2}\)

\(\gamma=1+\frac{2}{ f _{\operatorname{mix}}}\)

\(f _{\operatorname{mix}}=\frac{2 \times 3+ n \times 5}{ n +2}=\frac{6+ n \times 5}{( n +2)}\)

\(\gamma=1+\frac{2( n +2)}{6+ n \times 5}=\frac{6+5 n +2 n +4}{6+5 n }\)

\(\gamma=\frac{7 n +10}{6+5 n }=\frac{3}{2}\)

\(14 n +20=18+15 n\)

\(n =2\)

art

Download our app
and get started for free

Experience the future of education. Simply download our apps or reach out to us for more information. Let's shape the future of learning together!No signup needed.*

Similar Questions

  • 1
    એક વાયુ મિશ્રણમાં $2\, mol $ ઓકિસજન અને $4 \,mol$ આર્ગોન વાયુ $T$ તાપમાને ભરેલા છે. જો કંપનગતિને અવગણવામાં આવે, તો તંત્રની કુલ આંતરિક ઊર્જા કેટલી થશે?
    View Solution
  • 2
    $\mathrm{CH}_4$ અણુ માટે રૅખીયગતિ માટે મુક્તતાનાં અંશી $\left(f_t\right)$ અને યાકગતિ માટે મુક્તતાનાં અંશો $\left(f_r\right)$,. . . . . . . . .છે.
    View Solution
  • 3
    આદર્શવાયુ$(\gamma = 1.5) $ ને સમોષ્મી વિસ્તરણ દ્રારા કેટલાં ગણુ કદ કરવાથી $rms$ ઝડપ અડધી થાય.
    View Solution
  • 4
    $1\, kg$ દ્વિ આણ્વિય વાયુ $8 \times 10^4$ $N/m^{2}$ દબાણે છે. વાયુની ઘનતા $4 kg/m^3$ છે. વાયુની ઉષ્મિય ગતિના કારણે ઊર્જા શું થશે?
    View Solution
  • 5
    $m$ દળના આદર્શ વાયુનું અચણ દબાણ $P$ એ કદનું વિસ્તરણ આલેખમાં સુરેખ રેખા $B$ દ્વારા દર્શાવેલું છે. ત્યારે તે આદર્શ વાયુના $2m$ દળનું $2P$ દબાણે કોઈ સુરેખ રેખા દર્શાવે છે?
    View Solution
  • 6
    પાત્રમાં રહેલો ગેસનું દબાણ $ {P_0} $ છે.હવે અણુનું દળ અડધું અને ઝડપ બમણી કરતાં નવું દબાણ કેટલુ થાય?
    View Solution
  • 7
    અચળ દબાણ અને અચળ કદે વિશિષ્ટ ઉષ્માઓ અનુક્રમે $c_p$ અને $c_v$ છે.એવું જોવામાં આવ્યું કે હાઇડ્રોજન વાયુ માટે $c_P- c_V= a$ , નાઇટ્રોજન વાયુ માટે $c_P-c_V=b$  $a$ અને $b$ વચ્ચેનો સંબંઘ છે:
    View Solution
  • 8
    મુક્તતા અંશો માટે ક્યું વિદ્યાન સાયું છે ?

    $(A)$ $n$ મુક્તતાનાં અંશો ધરાવતા એક અણુ પાસે $n ^2$ જેટલા ઊર્જા સંગ્રહ કરવાના જુદા-જુદા રસ્તાઓ હશે.

    $(B)$ દરેક મુક્તતા અંશ એ પ્રતિ મોલ સરેરાશ ઊર્જાના $\frac{1}{2}RT$ સાથે સંકળાયેલા હશે.

    $(C)$ એક પરમાણ્વીય વાયુ અણુ પાસે એક ભ્રમણ ગતિકીય મુક્તતા અંશ જ્યારે દ્વિપરમાણ્વીય પાસે બે ભ્રમણાગતિકીય મુક્તતા અંશો હશે.

    $(D)$ $CH _4$ પાસે કુલ $6$ મુક્તતા અંશો હશે.

    નીચે આપેલા વિકલ્પોમાંથી સાચો વિકલ્પ પસંદ કરો.

    View Solution
  • 9
    દઢ ના હોય તેવા $10$ દ્વિ-પરમાણ્વીક અણુઓની $T$ તાપમાને ઉીર્મ. . . . થશે.
    View Solution
  • 10
    જો $V_H, V_N$ અને $V_O$ એ આપેલા તાપમાને અનુક્રમે હાઈડ્રોજન, નાઈટ્રોજન અને ઓક્સિજન પરમાણુનો $rms$ વેગ દર્શાવે ત્યારે......
    View Solution