$m$ દળના આદર્શ વાયુનું અચણ દબાણ $P$ એ કદનું વિસ્તરણ આલેખમાં સુરેખ રેખા $B$ દ્વારા દર્શાવેલું છે. ત્યારે તે આદર્શ વાયુના $2m$ દળનું $2P$ દબાણે કોઈ સુરેખ રેખા દર્શાવે છે?
Easy
Download our app for free and get startedPlay store
art

Download our app
and get started for free

Experience the future of education. Simply download our apps or reach out to us for more information. Let's shape the future of learning together!No signup needed.*

Similar Questions

  • 1
    $T _{1}$ અને $T _{2}$ તાપમાને રહેલ બે આદર્શ બહુ પરમાણ્વીય વાયુને મિશ્ર કરતાં ઉર્જાનો વ્ય્ય થતો નથી. જો $F _{1}$ અને $F _{2}, m _{1}$ અને $m _{2}, n _{1}$ અને $n _{2}$ અનુક્રમે મુક્તતાના અંશો, દળ અને અણુની સંખ્યા હોય તો તેમના મિશ્રણનું તાપમાન કેટલું થાય?
    View Solution
  • 2
    મુક્તતા અંશો માટે ક્યું વિદ્યાન સાયું છે ?

    $(A)$ $n$ મુક્તતાનાં અંશો ધરાવતા એક અણુ પાસે $n ^2$ જેટલા ઊર્જા સંગ્રહ કરવાના જુદા-જુદા રસ્તાઓ હશે.

    $(B)$ દરેક મુક્તતા અંશ એ પ્રતિ મોલ સરેરાશ ઊર્જાના $\frac{1}{2}RT$ સાથે સંકળાયેલા હશે.

    $(C)$ એક પરમાણ્વીય વાયુ અણુ પાસે એક ભ્રમણ ગતિકીય મુક્તતા અંશ જ્યારે દ્વિપરમાણ્વીય પાસે બે ભ્રમણાગતિકીય મુક્તતા અંશો હશે.

    $(D)$ $CH _4$ પાસે કુલ $6$ મુક્તતા અંશો હશે.

    નીચે આપેલા વિકલ્પોમાંથી સાચો વિકલ્પ પસંદ કરો.

    View Solution
  • 3
    જો એક મોલ બહુ પરમાણ્વિક વાયુ પાસે બે કંપન ગતિ છે અને $\beta$ એ તેની મોલર વિશિષ્ટ ઉષ્માનો ગુણોત્તર $\left(\beta=\frac{ C _{ P }}{ C _{ v }}\right)$ હોય તો $\beta$ નું કેટલું હશે?
    View Solution
  • 4
    $T =300 \,K$ તાપમાને રહેલા બે મોલ એક પરમાણ્વિક આદર્શવાયુની આંતરિક ઊર્જા ............. $J$ થશે. ( $R =8.31 \,J / mol.K$ આપેલ છે.)
    View Solution
  • 5
    $m$ દળના વાયુના અણુ $V$ વેગથી પાત્રની દીવાલ સાથે અથડાય,ત્યારે વેગમાનમાં કેટલો ફેરફાર થશે?
    View Solution
  • 6
    એક આદર્શ વાયુ માટે અણુના મુક્તતાના અંશો $5\,$ છે. તો તેના માટે અચળ દબાણે વિશિષ્ટ ઉષ્મા $(C_p)$ અને અચળ કદે વિશિષ્ટ ઉષ્મા $(C_v)$ નો ગુણોત્તર કેટલો મળે?
    View Solution
  • 7
    $ 27^\circ C $ તાપમાને વાયુનું કદ $V$ છે,તો દબાણ અચળ રાખીને વાયુનું તાપમાન $ 327^\circ C $ કરવામાં આવે,તો વાયુનું નવું કદ કેટલું થાય?
    View Solution
  • 8
    અચળ દબાણે આદર્શ વાયુના એક મોલ તાપમાનમાં $10 \;K$ વધારો કરવા માટે, $207\;J$ ઉષ્માની જરૂર પડે છે. જો સમાન વાયુનું તાપમાન અચળ કદ પર સમાન $10 \;K$ વધારવામાં આવે, તો જરૂરી ઊર્જા . ..... $J$ હશે. (આપેલ: વાયુ અચળાંક $R = 8.3\;J/mol-K$)
    View Solution
  • 9
    $m$ દળના વાયુના અણુ $V$ વેગથી પાત્રની દીવાલ સાથે અથડાય,ત્યારે વેગમાનમાં કેટલો ફેરફાર થશે?
    View Solution
  • 10
    એક પરમાણ્વિક વાયુના બે મોલને દ્વિપરમાણ્વિક વાયુના છ મોલ સાથે મિશ્રિત કરવામાં આવે છે. અચળ કદે મિશ્રણની મોલર વિશિષ્ટ ઉષ્મા___________છે.
    View Solution