જો $V_H, V_N$ અને $V_O$ એ આપેલા તાપમાને અનુક્રમે હાઈડ્રોજન, નાઈટ્રોજન અને ઓક્સિજન પરમાણુનો $rms$ વેગ દર્શાવે ત્યારે......
  • A$V_H > V_N > V_O$
  • B$V_O = V_N = V_H$
  • C$V_O > V_H > V_N$
  • D$V_N > V_O > V_H$
Easy
Download our app for free and get startedPlay store
a
\(v_{rms} \propto \frac{1}{\sqrt m}\)
art

Download our app
and get started for free

Experience the future of education. Simply download our apps or reach out to us for more information. Let's shape the future of learning together!No signup needed.*

Similar Questions

  • 1
    જો તાપમાન $27°C$ થી $927°C$ વધારવામાં આવે તો વાયુની ગતિ ઊર્જા કેટલી થાય ?
    View Solution
  • 2
    ઉષ્મીય રીતે અલગ પાડેલ એક પાત્ર $M$ પરમાણુભાર અને $\gamma$  જેટલો વિશિષ્ટ ઉષ્માઓનો ગુણોત્તર ધરાવતો આદર્શ વાયુ ધરાવે છે. તે $v$ ઝડપથી ગતિ કરી રહ્યો છે અને અચાનક તેને રોકવા આવે છે. આસપાસ ઉષ્માનો કોઇ વ્યય થતો નથી એમ ધારતા તેના તાપમાનમાં થતો વધારો કેટલો હશે?
    View Solution
  • 3
    આપેલ ગેસની $1\,atm$ દબાણે અને $127\,^oC$ તાપમાને $rms$ ઝડપ $200\,m/s$ છે તો $2\,atm$ દબાણે અને $227\,^oC$ તાપમાને $rms$ ઝડપ કેટલી થાય?
    View Solution
  • 4
    એક નળાકારમાં $249 \;kPa$ દબાણે અને $27^{\circ} C$ તાપમાને હાઈડ્રોજન વાયુ ભરેલ છે તો તેની ઘનતા ............. $kg / m ^{3}$ છે  $\left( R =8.3\, J\, mol ^{-1} K ^{-1}\right)$
    View Solution
  • 5
    એક બલૂન સામાન્ય દબાણે અને $27^{\circ} {C}$ તાપમાને $185\;{kg}$નું દળ ઉચકાવી શકે છે. જ્યાં $45 \;{cm}$ બેરોમિટરનું દબાણ અને $-7^{\circ} {C}$ તાપમાન હોય ત્યાં તે કેટલું દળ (${kg}$ માં) ઊંચકી શકે? કદને અચળ ધારો. (in ${kg}$)
    View Solution
  • 6
    તળાવમાં $h$ ઊંડાઇ પરથી ${V_0}$ કદનો પરપોટો મુકત કરવામાં આવે છે.વાતાવરણનું દબાણ $ P$ છે,તાપમાન અચળ ધારતાં પરપોટો સપાટી પર આવે ત્યારે નવું કદ ( પાણીની ઘનતા છે.)
    View Solution
  • 7
    $300\, K$ અને $450\, K$ તાપમાને રહેલા $H_2$ અને $N_2$ ની સરેરાશ ગતિઊર્જાનો ગુણોત્તર કેટલો થાય?
    View Solution
  • 8
    એક આદર્શ વાયુનું વાતાવરણના દબાણે તાપમાન $300 K$ અને કદ $1 \,m^3$ છે. જો તેનું તાપમાન અને કદ બમણું કરવામાં આવે, તો તેનું દબાણ ...........થશે.
    View Solution
  • 9
    એક બંધ નળાકાર પાત્ર તાપમાન $T$ પર દ્વિપરમાણ્વિક આદર્શ વાયુના $N$ મોલ ધરાવે છે. ઉષ્મા આપતાં, તાપમાન સમાન જળવાઈ રહે છે, પરંતુ $n$ મોલ અણુમાં વિભાજીત થાય છે તો આપવામાં આવેલી ઉષ્મા કેટલી છે ?
    View Solution
  • 10
    એક મોલ એક પરમાણ્વિય વાયુને ત્રણ મોલ દ્વિ- પરમાણ્વીય વાયુ સાથે નિશ્વિત કરવામાં આવે છે. આ મિશ્રણની અચળ કદે મોલર વિશિષ્ટ ઉષ્મા $\frac{\alpha^2}{4} R\,J / mol K$ છે $\alpha$ નું મૂલ્ય થશે.
    View Solution