જો $V_H, V_N$ અને $V_O$ એ આપેલા તાપમાને અનુક્રમે હાઈડ્રોજન, નાઈટ્રોજન અને ઓક્સિજન પરમાણુનો $rms$ વેગ દર્શાવે ત્યારે......
A$V_H > V_N > V_O$
B$V_O = V_N = V_H$
C$V_O > V_H > V_N$
D$V_N > V_O > V_H$
Easy
Download our app for free and get started
a \(v_{rms} \propto \frac{1}{\sqrt m}\)
Download our app
and get started for free
Experience the future of education. Simply download our apps or reach out to us for more information. Let's shape the future of learning together!No signup needed.*
ઉષ્મીય રીતે અલગ પાડેલ એક પાત્ર $M$ પરમાણુભાર અને $\gamma$ જેટલો વિશિષ્ટ ઉષ્માઓનો ગુણોત્તર ધરાવતો આદર્શ વાયુ ધરાવે છે. તે $v$ ઝડપથી ગતિ કરી રહ્યો છે અને અચાનક તેને રોકવા આવે છે. આસપાસ ઉષ્માનો કોઇ વ્યય થતો નથી એમ ધારતા તેના તાપમાનમાં થતો વધારો કેટલો હશે?
એક નળાકારમાં $249 \;kPa$ દબાણે અને $27^{\circ} C$ તાપમાને હાઈડ્રોજન વાયુ ભરેલ છે તો તેની ઘનતા ............. $kg / m ^{3}$ છે $\left( R =8.3\, J\, mol ^{-1} K ^{-1}\right)$
એક બલૂન સામાન્ય દબાણે અને $27^{\circ} {C}$ તાપમાને $185\;{kg}$નું દળ ઉચકાવી શકે છે. જ્યાં $45 \;{cm}$ બેરોમિટરનું દબાણ અને $-7^{\circ} {C}$ તાપમાન હોય ત્યાં તે કેટલું દળ (${kg}$ માં) ઊંચકી શકે? કદને અચળ ધારો. (in ${kg}$)
તળાવમાં $h$ ઊંડાઇ પરથી ${V_0}$ કદનો પરપોટો મુકત કરવામાં આવે છે.વાતાવરણનું દબાણ $ P$ છે,તાપમાન અચળ ધારતાં પરપોટો સપાટી પર આવે ત્યારે નવું કદ ( પાણીની ઘનતા છે.)
એક બંધ નળાકાર પાત્ર તાપમાન $T$ પર દ્વિપરમાણ્વિક આદર્શ વાયુના $N$ મોલ ધરાવે છે. ઉષ્મા આપતાં, તાપમાન સમાન જળવાઈ રહે છે, પરંતુ $n$ મોલ અણુમાં વિભાજીત થાય છે તો આપવામાં આવેલી ઉષ્મા કેટલી છે ?
એક મોલ એક પરમાણ્વિય વાયુને ત્રણ મોલ દ્વિ- પરમાણ્વીય વાયુ સાથે નિશ્વિત કરવામાં આવે છે. આ મિશ્રણની અચળ કદે મોલર વિશિષ્ટ ઉષ્મા $\frac{\alpha^2}{4} R\,J / mol K$ છે $\alpha$ નું મૂલ્ય થશે.