જો સમબાજુ પ્રિઝમના પદાર્થનો વક્રીભવનાંક $\sqrt 3 $ હોય, તો પ્રિઝમનો લઘુત્તમ વિચલનકોણ કેટલો થાય?
AIPMT 1999, Diffcult
Download our app for free and get startedPlay store
art

Download our app
and get started for free

Experience the future of education. Simply download our apps or reach out to us for more information. Let's shape the future of learning together!No signup needed.*

Similar Questions

  • 1
    પ્રકાશનું કિરણ અરીસાના સમતલને લંબરૂપે આપાત થાય છે.તો પરાવર્તન કોણ ......$^o$ થશે.
    View Solution
  • 2
    લઘુધ્ષ્ટિ નિવારવા માટે કયા લેન્સ પહેરવા પડે?
    View Solution
  • 3
    બહિર્ગોળ લેન્સ દ્વારા રચાતી વાસ્તવિક પ્રતિબિંબ અને પદાર્થ વચ્ચેનું ન્યૂનત્તમ અંતર ......છે.
    View Solution
  • 4
    $180 cm$ લંબાઇ ધરાવતા માણસ સમતલ અરીસાથી $1m $ અંતરે છે.માણસની આંખ માથાથી $10cm$ નીચે છે,તો અરીસાની લઘુત્તમ લંબાઇ કેટલા ......$cm$ હોવી જોઈએ કે જેથી માણસ પોતાનું આખું પ્રતિબિંબ જોઇ શકે?
    View Solution
  • 5
    જો ઓબ્જિેકિટવ લેન્સની કેન્દ્રલંબાઇ વધારવામાં આવે, તો .... 
    View Solution
  • 6
    એક બિંદુવત વસ્તુ $O$ ને બે પાતળા અનુક્રમે $24\,cm$ અને $9\,cm$ કેન્દ્રલંબાઈવાળા સંમિત સમઅક્ષીય લેન્સ $L _1$ અને $L _2$ ની સામે મૂકે છે. બે લેન્સ વચ્યેનું અંતર $10\,cm$ અને વસ્તુને આકૃતિમાં દર્શાવ્યા પ્રમાણે લેન્સ $L_1$ થી $6\,cm$ દૂર રહેલી છે. વસ્તુ અને બે લેન્સના તંત્ર વડે રચાતા પ્રતિબિંબ વચ્ચેનું અંતર .........$cm$ છે.
    View Solution
  • 7
    આકૃત્તિમાં દર્શાવ્યા મુજબ, માધ્યમ $1$ માંથી પસાર થયા બાદ માધ્યમ $2$ માં પ્રકાશની ઝડ૫ વેગ $v_{2} \ldots$ $\times 10^{8}\,ms ^{-1}$ થશે. ( $c =3 \times 10^{8} \,ms ^{-1}$ આપેલ છે.)
    View Solution
  • 8
    પ્રકાશનું કિરણ અને સમક્ષિતિજ સાથે $10°$ ખૂણો બનાવે છે. સમતલ અરીસો સમક્ષિતિજ સાથે $\theta$ ખૂણો બનાવે તેના પર આપાત થાય છે પરાવર્તિત કિરણ શિરોલંબ ઉર્ધ્વ દિશામાં જતું હોય, તો $\theta$ =.....$^o$
    View Solution
  • 9
    $1.5$ વક્રીભવનાંક અને $30 cm$ વક્રતાત્રિજ્યા ધરાવતા સમતલ બહિર્ગોળ લેન્સની વક્ર સપાટી પર ઢોળ ચડાવેલ છે. હવે આ લેન્સનો ઉપયોગ વસ્તુનું પ્રતિબિંબ મેળવવા માટે કરવામાં આવે છે. વસ્તુને તેની સામે કેટલા અંતરે($cm$ માં) લેન્સને મૂકવો જોઈએ કે જેથી વસ્તુંનું વાસ્તવિક અને વસ્તુ જેવડું જ પ્રતિબિંબ મળે?
    View Solution
  • 10
    $\sqrt 3 $ વક્રીભવનાંકના કાચના લંબચોરસ સ્લેબમાં પ્રકાશનું કિરણ $60° $ આપાત કોણે પ્રવેશે છે. તે સ્લેબમાં $5 \,cm $ અંતર કાપીને સ્લેબની બહાર નિર્ગમન પામે છે. આપાત અને નિર્ગમન કિરણ વચ્ચેનું લંબ અંતર શું થશે?
    View Solution