એક વસ્તુને અંતર્ગોળ અરિસાના વક્રતાકેન્દ્ર ${C}$ થી દૂર મૂકેલો છે. જો વસ્તુ અંતર ${C}$ થી ${d}_{1}$ અંતરે અને પ્રતિબિંબ ${C}$ થી ${d}_{2}$ અંતરે બને છે, તો અરિસાની વક્રતાત્રિજયા કેટલી હશે?
  • A$\frac{2 {d}_{1} {d}_{2}}{{d}_{1}-{d}_{2}}$
  • B$\frac{2 {d}_{1} {d}_{2}}{{d}_{1}+{d}_{2}}$
  • C$\frac{{d}_{1} {d}_{2}}{{d}_{1}+{d}_{2}}$
  • D$\frac{{d}_{1} {d}_{2}}{{d}_{1}-{d}_{2}}$
JEE MAIN 2021, Diffcult
Download our app for free and get startedPlay store
a
Using Newton"s formula

\(\left({f}+{d}_{1}\right)\left({f}-{d}_{2}\right)={f}^{2}\)

\({f}^{2}+{fd}_{1}-{fd}_{2}-{d}_{1} {d}_{2}={f}^{2}\)

\({f}=\frac{{d}_{1} {d}_{2}}{{d}_{1}-{d}_{2}}\)

\(\therefore {R}=\frac{2 {d}_{1} {d}_{2}}{{d}_{1}-{d}_{2}}\)

art

Download our app
and get started for free

Experience the future of education. Simply download our apps or reach out to us for more information. Let's shape the future of learning together!No signup needed.*

Similar Questions

  • 1
    જો એક વસ્તુ સમતલ અરીસાની તરફ $v$ વેગથી અરીસાની લંબ દિશા સાથે $\theta $ ખૂણે ગતિ કરે, તો તે વસ્તુ અને પ્રતિબિંબ વચ્ચેનો સાપેક્ષ વેગ કેટલો થાય?
    View Solution
  • 2
    આકતિમાં દર્શાવ્યા મુજબ $1.5$ વક્રીભવનાંકનો કાચનો પ્રિઝમ પાણી $(_a\mu_w = 4/3)$ માં ડૂબાડેલો છે. પ્રકાશનું પુંજ $AB$ બાજુને લંબ આપાત થઈ સંપૂર્ણ પણે $BC$ પરથી પરાવર્તન પામે છે.
    View Solution
  • 3
    એક બહિર્ગોળ લેન્સનો પાવર $P$ છે. તેને તેની મુખ્ય અક્ષમાંથી બે ભાગમાં તોડવામાં આવે છે. વધારામાં તેના એક ટુકડા (બે ભાગમાંનો એક ટુકડો)ને મુખ્ય અક્ષને લંબરૂપે (આફૃતિમાં દર્શાંવ્યા અનુસાર) બે ભાગમાં તોડવામાં આવે છે. ઉપર નોંધેલા ટૂકડાઓ માટે ખોટું (અસત્ય) વિકલ્પ પસંદ કરો.
    View Solution
  • 4
    એક વિદ્યાર્થી બર્હિગોળ લેન્સની સામે $‘u’$ જેટલા અંતરે એક પિન મુખ્ય અક્ષને લંબ મૂકીને જુદાં જુદાં વસ્તુઅંતરો માટે અનુરૂપ પ્રતિબિંબઅંતરો $‘v’$ માપે છે.આ વિદ્યાર્થી દ્રારા દોરવામાં આવેલ $v$ વિરુદ્ઘ $u$ નો આલેખ કયો હશે?
    View Solution
  • 5
    મેઘધનુષ બનવામાં નીચે પૈકી કઈ પ્રક્રિયા ભાગ ભજવે છે?

    $(i)$   વક્રીભવન
    $(ii)$  પૂર્ણ આંતરિક પરાવર્તન
    $(iii)$  વિક્ષેપણ
    $(iv)$  વ્યતિકરણ

    View Solution
  • 6
    પ્રકાશનું કિરણ માધ્યમ $1$ માંથી માધ્યમ $2$ માં દાખલ થાય છે.માધ્યમ $2$ માં વેગ માધ્યમ $1$ કરતાં બમણો છે.તો પૂર્ણ આંતરિક પરાવર્તન કરવા માટે ન્યૂનતમ આપાતકોણ કેટલા ......$^o$ હોવો જોઈએ?
    View Solution
  • 7
    $6^o$ પ્રિઝમકોણ અને $1.54$ વક્રી પ્રિઝમ $P_1$ ને $1.72$ વક્રીભવનાંક ધરાવતા પ્રિઝમ $P_2$ ને વિચલન વગર ની સ્થિતિમાં મૂકેલા છે. તો $P_2$ નો પ્રિઝમકોણ
    View Solution
  • 8
    વક્રીભવનમાં પ્રકાશનાં તરંગ એક માધ્યમ માંથી બીજા માધ્યમમાં ગતિ કરે ત્યારે વળવાનું કારણ
    View Solution
  • 9
    $1.5$ વક્રીભવનાંકના ઘટ્ટ માધ્યમની અંતર્ગોળ સપાટીની વક્રતાત્રિજ્યા $12\, cm$ છે. ઘટ્ટ માધ્યમની ધ્રુવથી $9 \,cm$ અંતરે એક વસ્તુ રહેલી છે. હવામાં વક્રીભવનના કારણે પ્રતિબિંબનું સ્થાન શોધો.
    View Solution
  • 10
    પ્રકાશની માધ્યમ $'A'$ અને $'B'$ માં ઝડપ અનુક્રમે $2.0 \times 10^{10} \,cm / s$ અને $1.5 \times 10^{10} \,cm / s$ છે. પ્રકાશકિરણ માધ્યમ $B$ માંથી $A$ માં  '$\theta$ ' જેટલા આપાતકોણે દાખલ થાય છે. જો કિરણ પૂર્ણ આંતરિક પરાવર્તન અનુભવે તો ...........
    View Solution