$300\, K$ તાપમાને ઇથાઇલ આલ્કોહોલ અને પ્રોપાઇલ આલ્કોહોલના મિશ્રણનું બાષ્પદબાણ $290\, mm$ છે. પ્રોપાઇલ આલ્કોહોલનુ બાષ્પદબાણ $200\, mm$ છે. જો ઇથાઇલ આલ્કોહોલનો મોલ અંશ $0.6$ હોય, તો આ તાપમાને તેનુ બાષ્પદબાણ ..... $mm$ થશે.
AIEEE 2007, Medium
Download our app for free and get startedPlay store
b
$P_{B}^{\circ}=200\, \mathrm{mm}, x_{A}=0.6$

$x_{B}=1-0.6=0.4, P=290$

$P=P_{A}+P_{B}=P_{A}^{\circ} x_{A}+P_{B}^{\circ} x_{B}$

$\Rightarrow 290=P_{A}^{\circ} \times 0.6+200 \times 0.4$

$\therefore \quad P_{A}^{\circ}=350\, \mathrm{mm}$

art

Download our app
and get started for free

Experience the future of education. Simply download our apps or reach out to us for more information. Let's shape the future of learning together!No signup needed.*

Similar Questions

  • 1
    પોલીમરના અણુભારના માપન માટે કયો સૌથી સારી અણુ સંખ્યક ગુણધર્મ કઈ છે?
    View Solution
  • 2
    પીવાના પાણીનાં નમૂનામાં $CHCl_3$ ક્લોરોફોર્મથી ઘણું પ્રદૂષિત થાય છે જે કેન્સર પ્રેરક બને છે. આ પ્રદૂષણનું સ્તર $ 15\,ppm $ (વજનથી )હોય તો દળની ટકાવારીમાં દર્શાવો.
    View Solution
  • 3
    પાણી માટે $K_b$ અને $K_f$ ના મૂલ્યો અનુક્રમે $0.52$ અને $1.86\, km^{-1}$ છે. જો દ્રાવણ પાણીના ઉત્કલનબિંદુ કરતા $0.78\, K$ ઊંચા તાપમાને ઊકળે તો દ્રાવણ નુ ઠારબિંદુ ........ $\mathrm{K}$ થશે.
    View Solution
  • 4
    આપેલ પૈકી કોનું બાષ્પદબાણ સૌથી ઓછું હશે ?
    View Solution
  • 5
    યુરિયા, મીઠું તથા $Na_2 SO_4$ ના $0.01 M $ દ્રાવણો લીધેલા છે, તો તેમના ઠારબિંદુ અવનયનનો ગુણોત્તર ....... છે.
    View Solution
  • 6
    $3\,g$ અબાષ્પશીલ દ્રાવ્યને $200\, mL$ પાણીમાં દ્રાવ્ય કરતા તેનુ ઉત્કલનબિંદુ $100.52\,^oC$ થાય છે. જો પાણી માટે $K_b = 0.6\, K/m$ હોય, તો દ્રાવ્યનુ આણ્વિય દળ ......... $\mathrm{g\,mol}^{-1}$ થશે.
    View Solution
  • 7
    $6.00 $ ગ્રામ લીટર$^{-1}$ $CH_3COOH$ ($\pi _1$ ) અને $7.45 $ ગ્રામ લીટર$^{-1}$ $KCl$ ($\pi_2$) ને મિશ્ર કરવાથી દ્રાવણના અભિસરણ દબાણનો સંબંધ કયો હશે?
    View Solution
  • 8
    $0.25\, m\, SrCl_2$ ના દ્રાવણ માટે વૉન્ટ હોફ અવયવ $2.5$ મળે છે તો દ્રાવણની અસરકારક મોલાલિટી ............ $\mathrm{m}$ થશે ?
    View Solution
  • 9
    મિથાઇલ આલ્કોહોલ $(CH_3OH)$ નું $5.2$ મોલલ જલીય દ્રાવણ આપવામાં આવે તો દ્રાવણમાં મિથાઇલ આલ્કોહોલના મોલ અંશ શું થશે ?
    View Solution
  • 10
    નિર્બળ એસિડ $HX$ નું $0.1\, m$ જલીય દ્રાવણમાં $30\%$ આયનીકરણ થાય છે. જો પાણી માટે $K_f =1.86\, ^o\, C/m$ હોય, તો દ્રાવણનું ઠારબિંદુ .........$^oC$ થશે.
    View Solution