$200\ gm$ અને $500\ gm$ ના પદાર્થના વેગ  $10\hat i m/s$ અને  $3\hat i + 5\hat j m/s$ છે.તો દ્રવ્યમાન કેન્દ્ર નો વેગ કેટલો થાય?
Medium
Download our app for free and get startedPlay store
art

Download our app
and get started for free

Experience the future of education. Simply download our apps or reach out to us for more information. Let's shape the future of learning together!No signup needed.*

Similar Questions

  • 1
    $200 g$ અને $500 g$ દળવાળા કણો  $10\,\hat i\,\,m/s\,$   અને $3\,\hat i + 5\,\hat j\,\,m/s $  અનુક્રમે ના વેગથી ગતિ કરે છે, તો કણોથી બનતા તંત્રના દ્રવ્યમાન કેન્દ્ર નો વેગ .................. થાય.
    View Solution
  • 2
    ગોળાના કેન્દ્ર પર સમક્ષિતિજ બળ $F$ આકૃતિમાં દર્શાવ્યા પ્રમાણે લાગે છે. ગોળા અને જમીન વચ્ચે ઘર્ષણાંક $\mu$ છે. જો ગોળો સરકતો ન હોય તો $F $ ની મહત્તમ કિંમત કેટલી થશે ?
    View Solution
  • 3
    એક પદાર્થ એક સ્થિર અક્ષને અનુલક્ષીને $3 \,rad / s ^2$ ના કોણીય પ્રવેગ સાથે ભ્રમણ કરે છે. જે સમયે તેનો કોણીય વેગ $10 \,rad / s$ માંથી. વધી ને $20 \,rad / s$ થાય તે સમય દરમિયાન તેના દ્વારા ભ્રમણ કરવામાં આવેલો કોણ ($rad$ માં) શું થાય?
    View Solution
  • 4
    $a$ બાજુ વાળી અને $m$ દળવાળી નિયમિત ચોરસ તકતી છે. આ તકતીને લંબ અને તકતીના કોઈ એક ખૂણેથી પસાર થતી અક્ષને અનુલક્ષીને જડત્વની ચાકમાત્રા .......
    View Solution
  • 5
    $m$ દળનો કણ અચળ વેગથી ગતિ કરે છે. નીચેનામાંથી કયું વિધાન તેના કોણીય વેગમાનના સંદર્ભમાં ખોટું છે ?
    View Solution
  • 6
    આ પ્રશ્ન માં વિધાન $1$ અને વિધાન $2$ છે. આપેલ ચાર વિકલ્પોમાથી બંધબેસતો વિકલ્પ પસંદ કરો.

    વિધાન $1$: જો પોતાની અક્ષને અનુલક્ષીને કોણીય ઝડપ $\omega $ થી ભ્રમણ કરતાં પદાર્થની જડત્વની ચાકમાત્રામાં વધારો થાય તો તેના કોણીય વેગ $L$ માં કોઈ પણ ફેરફાર નહિ થાય પણ જો ટોર્ક લગાવેલ નહિ હોય તો ગતિઉર્જા $K$ વધશે.

    વિધાન $2$: $L = I\omega $, ભ્રમણ ની ગતિઉર્જા $ = \frac{1}{2}\,I\omega ^2$

    View Solution
  • 7
    એક તક્તી સ્થિર સ્થિતિથી તેની અક્ષને અનુલક્ષીને પરિભ્રમણ કરી રહી છે, તે $4 \,s$ માં $100 \,rev / s$ ની કોણીય ઝડપ પ્રાપ્ત કરે છે. આ $4 \,s$ દરમિયાન પરિભ્રમણ થયેલો ખૂણો (રેડીયનમાં) ......... $\pi$ થાય?
    View Solution
  • 8
    એક ચક્ર સ્થિર સ્થિતિમાંથી શરૂ થઈને $20 \,s$ માટે $2 \,rad / s ^2$ નાં નિયમિત દરથી પ્રવેગિત થાય છે. તેને બીજી $10 \,s$ માટે એજ નિયમિત પ્રવેગ સાથે ભ્રમણ કરવાની છુટ આપવામાં આવે છે અને તે અંતે ત્યારબાદની $20 \,s$ સ્થિર થાય છે. ચક્ર દ્વારા કુલ ભ્રમણ થયેલો ખૂણો (રૂડીયનમાં) કેટલો થાય?
    View Solution
  • 9
    એક $M$ દળ અને $R$ ત્રિજયાની તકતી તેના કેન્દ્રમાથી પસાર થતી સમક્ષિતિજ અક્ષને અનુલક્ષીને $\omega$ કોણીય વેગથી ફરે છે. હવે જો $m$ દળનો એક ટુકડો તેમાંથી તૂટીને ઉપરની શિરોલંબ દિશામાં ફેકાઈ જાય તો તકતીનો નવો કોણીય વેગ કેટલો થાય ?
    View Solution
  • 10
    $m$ દ્રવ્યમાન $ R$ ત્રિજયાનો એક ઘન ગોળો તેના વ્યાસને અનુલક્ષીને ચાકગતિ કરે છે. સમાન દ્રવ્યમાન અને સમાન ત્રિજયાનો એક નળાકાર પણ તેની ભૌમિતિક અક્ષને અનુલક્ષીને ગોળાની કોણીય ઝડપથી બમણી કોણીય ઝડપથી ગતિ કરે છે. આ બંનેની ચાકગતિ ઊર્જાઓનો ગુણોત્તર $E$ ગોળો$/E$ નળાકાર કેટલો થાય?
    View Solution