$2.4\,m$ અંતરે લેન્સની આગળ રાખેલ વસ્તુ માટે તીક્ષ્ણ અને સ્પષ્ટ પ્રતિબિંબ લેન્સની પાછળ $12\,cm$ અંતરે રાખેલા પડદા ઉપર મળે છે. $1.5$  વક્રીભવનાંક ધરાવતી અને $1\,cm$ જાડાઈ ધરાવતી કાયની તક્તિ ને લેન્સ અને પડદાની વચ્યે એવી રીતે દાખલ કરવામાં આવે છે કે જેથી કાચની તકતી અને પડદાનાં સમતલ સમાંતર રહે. ફરીવાર પડદા પર તિક્ષ્ણ અને સ્પષ્ટ પ્રતિબિંબ મેળવવા માટે વસ્તુને $\dots\,m$ અંતર ખસેડવી પડશે.
  • A$0.8$
  • B$3.2$
  • C$1.2$
  • D$5.6$
JEE MAIN 2022, Diffcult
Download our app for free and get startedPlay store
b
Applying lens formula

\(\frac{1}{0.12}+\frac{1}{2.4}=\frac{1}{f} \Rightarrow \frac{1}{f}=\frac{210}{24}\)

Upon putting the glass slab, shift of image is

\(\Delta x = t \left(1-\frac{1}{\mu}\right)=\frac{1}{3}\,cm\)

Now \(v =12-\frac{1}{3}=\frac{35}{3}\,cm\)

Again apply lens formula

\(\frac{1}{0.12}+\frac{1}{ u }=\frac{1}{ f }=\frac{210}{24}\)

Solving \(u =-5.6\,m\)

Thus shift of object is

\(5.6-2.4=3.2\,m\)

art

Download our app
and get started for free

Experience the future of education. Simply download our apps or reach out to us for more information. Let's shape the future of learning together!No signup needed.*

Similar Questions

  • 1
    રાતા (લાલ) પ્રકાશ માટે અને વાદળી પ્રકાશ માટે કાચનાં વક્રીભવનાંક અનુક્રમે $1.520$ અને $1.525$ છે. આ કાચનાં પ્રિઝમ માટે રાતા અને વાદળી પ્રકાશનાં લઘુત્તમ વિચલનકોણ અનુક્રમે $D_{1}$ અને $D _{2}$ હોય તો
    View Solution
  • 2
    તળિયે સમતલ અરીસો ધરાવતા પાત્રમાં $\mu $ વક્રીભવનાંક ધરાવતું પ્રવાહી ભરેલ છે. અરીસાથી $h$ ઊંચાઇ ઉપર $P$ વસ્તુને અવલોકનકાર $O$ જોવે છે. તો વસ્તુ અને પ્રતિબિંબ વચ્ચેનું અંતર કેટલું થાય?
    View Solution
  • 3
    આપાત કિરણ, પરાવર્તિત કિરણ અને બાહ્ય તરફ દોરેલ લંબ ને અનુક્રમે એકમ સદિશ $\overrightarrow{ a }, \overrightarrow{ b }$ અને $\overrightarrow{ c }$ દ્વારા દર્શાવામાં આવે છે. આ સદિશો વચ્ચેનો સાચો સંબંધ પસંદ કરો.
    View Solution
  • 4
    $f$ કેન્દ્રલંબાઇ અને $d$ વ્યાસ છિદ્ર (aperture) ધરાવતા લેન્સ વડે $I$ તીવ્રતા ધરાવતું પ્રતિબિંબ બનાવે છે. હવે મધ્ય $\frac{d}{2}$ વ્યાસના ભાગને કાળા કાગળthi ઢાંકી દેવામાં આવે છે. હવે લેન્સની કેન્દ્રલંબાઈ અને પ્રતિબિંબની તીવ્રતા અનુક્રમે કેટલી થશે?
    View Solution
  • 5
    બે $40°$ ખૂણે રહેલા અરીસા દ્વારા કિરણનું સફળતાથી પરાવર્તન થાય છે. જો પ્રથમ અરીસા પર આપાત કોણ $30°$ હોય ત્યારે કિરણનું કુલ વિચલન .....$^o$ થશે.
    View Solution
  • 6
    આકૃતિમાં દર્શાવ્યા મુજબ બે અરીસાઓ એકબીજાને લંબ છે. પ્રકાશનું કિરણ $AB$ એ $M_1$ અરીસા પર આપાત થાય છે. પરાવર્તિત  કિરણ $M_2$ દ્વારા પણ પરાવર્તન પામે છે. ત્યારે $M_2$ દ્વારા પરાવર્તન પામતું કિરણ આપાત કિરણને સમાંતર થાય જો ……
    View Solution
  • 7
    એક લેન્સને પ્રકાશ સ્ત્રોત અને દિવાલ વચ્ચે મૂકવામાં આવે છે. આ લેન્સના બે અલગ-અલગ સ્થાનો પર દિવાલ પર $A _{1}$ અને $A _{2}$ ક્ષેત્રફળનું પ્રતિબિંબ બનાવે છે. પ્રકાશ સ્ત્રોતનું ક્ષેત્રફળ કેટલું હશે?
    View Solution
  • 8
    પ્રિઝમ કોણ $5°$ અને તેનો લાલ અને જાંબલી રંગો માટે વક્રીભવનાંક અનુક્રમે $1.5$ અને $1.6 $ છે. પ્રિઝમ દ્વારા પેદા થતું કોણીય વિભાજન ......$^o$ છે.
    View Solution
  • 9
    દિવાથી $20 \,cm$ અંતરે બે સેકન્ડ એક્સપોઝરના સમય વડે એક સારી ફોટોગ્રાફીક પ્રિન્ટ મેળવવામાં આવે છે. તો $40 \,cm$ ના અંતરે સમાન રીતે સારું પરિણામ મેળવવા માટે એક્સપોઝરનો સમય.......$s$ ગણો.
    View Solution
  • 10
    વાદળછાયાં દિવસ દરમિયાન, પ્રાથમિક અને ગૌણ મેઘધનુષ્ય બની શકે છે, તો ...... 
    View Solution