$25\,^oC$ એ પ્રક્રિયા માટે એન્થાલ્પી ફેરફાર ($\Delta H$) અને એન્ટ્રાપી ફેરફાર ($\Delta S$) અનુક્રમે ${-1}1.7  \times 10^3\, J $ મોલ $^{-1}$ અને ${-1}05 \,J$  મોલ$^{-1} K^{-1}$ છે. તો પ્રક્રિયા ..
  • A
    સ્વયંભુ
  • B
    અસ્વયંભુ
  • C
    સંતુલન
  • D
    કઈ કહી શકાય નહિ
Medium
Download our app for free and get startedPlay store
b
art

Download our app
and get started for free

Experience the future of education. Simply download our apps or reach out to us for more information. Let's shape the future of learning together!No signup needed.*

Similar Questions

  • 1
    કઈ પ્રક્રિયામાં એન્ટ્રોપી ઘટે છે ?
    View Solution
  • 2
    મિથેનની દહનઉષ્મા $- 809\, kJ\, mol^{-1}$ છે. તો મિથેનનુ કેલરીમૂલ્ય કેટલા ....$kJ\,mo{l^{ - 1}}$ થશે ?
    View Solution
  • 3
    નીચેના પૈકી કઇ પ્રક્રિયા સ્વયંભૂ નથી ?
    View Solution
  • 4
    જ્યારે અચળ દબાણમાં $4 \,g$ આયર્નને સળગાવતા ફેરિક ઓક્સાઈડમાં રૂપાંતર થાય છે,ત્યારે $29.28\, kJ $ ઉષ્માનું નિર્માણ થાય છે. ફેરિક ઓક્સાઇડની સર્જન એન્થાલ્પીનું મૂલ્ય ......$kJ$ છે.(પરમાણ્વીય ભાર $Fe = 56$ )
    View Solution
  • 5
    $C{O_2}(g),\,CO(g)$ અને ${H_2}O(g)$ માટે $\Delta H_f^o$નું મૂલ્ય અનુક્રમે $-393.5, -110.5$ અને $-241.8\,kJ\,mol^{-1}$ છે. પ્રક્રિયા $C{O_2}(g) + {H_2}(g) \to $ $CO(g) + {H_2}O(g)$ માટે પ્રમાણિત એન્થાલ્પી ફેરફાર ($kJ$માં) હશે.
    View Solution
  • 6
    સમોષ્મી પ્રક્રિયા હેઠળ પ્રાણાલીનું વિસ્તરણ થાય ત્યારે.....
    View Solution
  • 7
    એક મોલ બિન આદર્શ વાયુ અવસ્થાનો ફેરફાર તેની આંતરિક ઉર્જામાં ફેરફાર $\Delta U = 30.0\,L $ વાતાવરણ સાથે થાય છે.$ (2.0 \,atm, 3.0\,L, 95\,K\,)$ $\rightarrow$ $(4.0\, atm, 5.0\,L, 245\,K) $ તો પ્રક્રિયાનો એન્થાલ્પીમાં થતો ફેરફાર $(\Delta H) $ લીટર વાતાવરણમાં કેટલો થશે ?
    View Solution
  • 8
    $1$ મોલ આદર્શ વાયુના તાપમાનમાં $2\,^oC$ નો વધારો કરતા થતુ કાર્ય .........$J$ થશે.
    View Solution
  • 9
    જો પ્રક્રિયા...... હોય તો પ્રણાલી અને તેનાં વાતાવરણ માટે કુલ એન્ટ્રોપીનો ફેરફારમાં વધારો થાય છે.
    View Solution
  • 10
    $300\,K$ એ $C_6H_5COOH_{(s}), CO_{2(g)}$ અને $H_2O_{(l)}$ ની પ્રમાણિત નિર્માણ એન્થાલ્પી અનુક્રમે $-408, -393$ અને $-286\, kJ \,mol^{-1}$ છે. તો અચળ કદે બેન્ઝોઈક એસિડની દહન ઉષ્મા કેટલા .....$kJ$ થાય ?$(R = 8.31 \,J \,mol^{-1}\,K^{-1})$
    View Solution