કઈ પ્રક્રિયામાં એન્ટ્રોપી ઘટે છે ?
  • A
    બરફનું ગલન
  • B
    દ્રાવણમાંથી સુક્રોઝનું સ્ફટિકીકરણ
  • C
    લોખંડ પર કાટ લાગવો
  • D
    કપૂરનું ઊર્ધ્વપાતન
Easy
Download our app for free and get startedPlay store
b
art

Download our app
and get started for free

Experience the future of education. Simply download our apps or reach out to us for more information. Let's shape the future of learning together!No signup needed.*

Similar Questions

  • 1
    વિશિષ્ટ ઉષ્મા ...... રીતે સમજાવાય.
    View Solution
  • 2
    કયા સંજોગોમાં પ્રક્રિયા આપમેળે થાય જ ?
    View Solution
  • 3
    $N_2 + 3H_2 \rightarrow 2NH_3$ અચળ તાપમાને અને દબાણે પ્રક્રિયાને ધ્યાનમાં લેતાં જો $\Delta H$  અનેેેે  $\Delta U$ એ પ્રક્રિયા માટે એન્થાલ્પી અને આંતરિક ઉર્જા ફેરફાર હોય છે તો નીચેનામાંથી કયું સમીકરણ સાચું છે ?
    View Solution
  • 4
    નીચેના પૈકી ક્યુ સમીકરણ, આદર્શ વાયુને સમાવતા આપેલા પ્રક્રમ માટે ઉષ્માગતિશાસ્ત્રના પ્રથમ નિયમને રજૂ કરતું નથી ? 
    View Solution
  • 5
    નીચેનામાંથી કયુ સૂત્ર ઉષ્માગતિશાસ્ત્રના પ્રથમ નિયમને રજૂ કરે છે
    View Solution
  • 6
    નીચે આપેલામાંથી ઉષ્માશોષક પ્રક્રમ(મો)ની સંખ્યા $.....$ છે.

    $A.$ $I _2( g ) \rightarrow 2 I ( g )$

    $B.$ $HCl ( g ) \rightarrow H ( g )+ Cl ( g )$

    $C.$ $H _2 O ( l ) \rightarrow H _2 O ( g )$

    $D.$ $C ( s )+ O _2( g ) \rightarrow CO _2( g )$

    $E.$ પાણીમાં એમોનિયમ કલોરાઈડનું વિલયન (ઓગળવું)

    View Solution
  • 7
     આદર્શ વાયુના બે મોલનો $300\,K$ એ સમતાપી અને ઉલટી $1$ litre થી $10$ litre પર વિસ્તૃત થાય છે. પ્રક્રિયા માટે એન્થાલ્પી ફેરફાર($kJ$ માં) .....$kJ$  છે .
    View Solution
  • 8
    $BaCl_2$$_{(s)}$ અને $BaCl_2. 2H_2O$$_{(s)}$ નાં દ્રાવણ માટે $\Delta$$H$ દ્રાવણના મૂલ્ય અનુક્રમે $-a\, kJ$ અને $b \,kJ$ છે તો $BaCl_2$$_{(s)}$ નું $\Delta$$H$ હાઈડ્રેશનનું મૂલ્ય શું થશે ?
    View Solution
  • 9
    $27^{\circ} \mathrm{C}$ પર અચળ કદે ધન બેન્ઝોઈક એસિડ ની દહનઉષ્મા $-321.30 \mathrm{~kJ}$ છે. અચળ દબાણ પર દહનઉષ્મા $(-321.30-x \mathrm{R}) \mathrm{kJ}$ છે. $x$ નું મૂલ્ય ......... છે.
    View Solution
  • 10
    નીચે બે વિધાનો આપેલા છે એક ને કથન ($A$) વડે લેબલ કરેલ છે બીજા ને કારણ ($R$) વડે લેબલ કરેલ છે.

    કથન ($A$) : પ્રબળ મોનોબેઝિક એસિડ સાથે પ્રબળ મોનોએસિડિક બેઈઝ ની તટસ્થીકરણ એન્થાલ્પી હંમેશા $-57 \mathrm{~kJ} \mathrm{~mol}{ }^{-1}$ હોય છે.

    કારણ ($R$) : જ્યારે એસિડ વડે અપાયેલ $\mathrm{H}^{+}$આયન ના એક મોલ એ બેઈઝ વડે અપાયેલ $\mathrm{OH}^{-}$આયનના એક મોલ સાથે જોડાઈ ને એક મોલ પાણી બનાવે છે ત્યારે ઊષ્માનો જથ્થો જે મુક્ત થાય છે તે તટસ્થીકરણ એન્થાલ્પી છે.

    ઉપર્યુક્ત વિધાનોના સંદર્ભમાં, નીચે આપેલા વિકલ્પોમાંથી સાચો ઉત્તર પસંદ કરો.

    View Solution