$25\,^oC $ તાપમાને બંધ પાત્રમાં પ્રક્રિયા $SO_2$$Cl_2$$_{(g)}$ $\rightleftharpoons$ $SO_2$$_{(g)}$ $+$ $Cl_2$$_{(g)}$ સંતુલનમાં છે. જો તેમાં નિષ્ક્રીય વાયુ હિલિયમ ઉમેરવામાં આવે તો નીચેનામાંથી કયુ વિધાન સાચુ છે. ?
Easy
Download our app for free and get startedPlay store
d
અચળ ક્દે સાંદ્રતા બદલાતી નથી (બંધ પત્રમાં)
art

Download our app
and get started for free

Experience the future of education. Simply download our apps or reach out to us for more information. Let's shape the future of learning together!No signup needed.*

Similar Questions

  • 1
    પ્રકિયા $N{H_4}H{S_{(s)}}\, \rightleftharpoons \,N{H_{3(g)}}\, + \,{H_2}{S_{(g)}}$ માટે જો $105\,^oC$ તાપમાને પ્રક્રિયા પાત્રમાં કુલ દબાણ $1.12\,atm$ હોય, તો આ સંતુલન માટે $K_p$ ......... થશે.
    View Solution
  • 2
    પ્રક્રિયા માટે $A $ $\rightleftharpoons$ $ B; K_c = 2, B $ $\rightleftharpoons$ $ C ; K_c = 4, C $ $\rightleftharpoons$ $ D; K_c = 6$ તો $A $ $\rightleftharpoons$ $ D$ પ્રક્રિયા માટે $K_c$ નું મૂલ્ય ...... થાય.
    View Solution
  • 3
    પ્રકિયા ${C_{(s)}}\, + C{O_2}_{(g)}\, \rightleftharpoons \,\,2C{O_{(g)}}$ માટે $CO_2$ અને $CO$ ના આંશિક દબાણ અનુક્રમે $2.0$ અને $4.0\,atm$ છે. તો પ્રક્રિયા માટે $K_p$ ............ થશે.
    View Solution
  • 4
    સંતુલન $S{O_2}C{l_2}_{\left( g \right)} \rightleftharpoons S{O_{2\left( g \right)}} + C{l_{2\left( g \right)}}$ $25\,^oC$ તાપમાને બંધ પાત્રમાં પ્રાપ્ત થાય છે. જો નિષ્ક્રિય વાયુ હિલિયમ ઉમેરવામાં આવે, તો નીચેના પૈકી ક્યુ વિધાન/ વિધાનો સાચા થશે ?
    View Solution
  • 5
    બંધ પાત્રમાં અચળ તાપમાને $4$ મોલ $PCl_5$ ને ગરમ કરવામાં આવે છે. જો $PCl_5$ માટેનું વિયોજન અંશ $0.5$ છે તો સંતુલને કુલ મોલની સંખ્યા કેટલી થશે?
    View Solution
  • 6
    $300\, K$ એ $X, Y$ અને $Z$ નીચેના વાયુમય સંતુલન માટે ચડતા ક્રમમાં મળે. $K_p$ અને $K_c$ નો ગુણોત્તર શોધો ?

    $X :\, 2SO_{2(g)} + O_{2(g)} $ $\rightleftharpoons$ $ 2SO_{3(g)}$

    $Y:\, PCl_{5(g)} $ $\rightleftharpoons$ $ PCl_{3(g)} + Cl_{2(g)}$

    $Z :\, 2HI_{(g)} $ $\rightleftharpoons$ $ H_{2(g)} + I_{2(g)}$

    View Solution
  • 7
    $1\,L$ કદના બંધ પાત્રમાં $9.2\,g$ $N_2O_{4(g)}$ લઇ નીચેનુ સંતુલન પ્રાપ્ત થાય ત્યા સુધી ગરમ કરવામાં આવે છે.

    ${N_2}{O_{4(g)}} \rightleftharpoons 2N{O_{2(g)}}$

    જો સંતુલને $50\%$ $N_2O_{4(g)}$ નુ વિયોજન થાય, તો સંતુલન અચળાંક (in $mol\,L^{-1}$) શું થશે ? (Mol.wt. of $N_2O_4= 92$ )

    View Solution
  • 8
    ....... પ્રક્રિયા કે જેમાં નિપજની પ્રાપ્તિ ઉંચા દબાણના ઉપયોગથી વધે નહિ.
    View Solution
  • 9
    $1.0 \,dm^3$ પાત્રમાં $ 8$ મોલ $AB_3 $ ને ઉમેરવામાં આવે, જો ${(g)}$ $2AB_{3(g)}$ $\rightleftharpoons$ $A_{2(g)}$ $+$ $ 3B_{2(g)}$ તેનું વિયોજન થાય છે, સંતુલને $2 $ મોલ $A_2$ ના હાજર મળે છે તો આ પ્રક્રિયાનો સંતુલન અચળાંક........?
    View Solution
  • 10
    પ્રક્રિયા $N_{2(g)} + O_{2(g)} $ $\rightleftharpoons$ $ 2NO_{(g)}$ અને $\frac{1}{2}{N_2} + \frac{1}{2}{O_2}$ $\rightleftharpoons$ $NO$ ના સંતુલન અચળાંક અનુક્રમે $K_1$ અને $K_2$ હોય તો તેમનો સંબંધ.....
    View Solution