$27^{\circ}\, C$ તાપમાને અને $1.01 \times 10^{5} \,Pa$ દબાણે રહેલા ઑકિસજન અણુ માટે સરેરાશ મુક્ત પથ $(\lambda)$ ગણો. આણ્વીય વ્યાસ $0.3\,nm$ અને વાયુ આદર્શ છે તેમ ધારો.$\left( k =1.38 \times 10^{-23}\, \,J\,K ^{-1}\right)$ ($nm$ માં)
JEE MAIN 2021, Diffcult
Download our app for free and get startedPlay store
art

Download our app
and get started for free

Experience the future of education. Simply download our apps or reach out to us for more information. Let's shape the future of learning together!No signup needed.*

Similar Questions

  • 1
    દ્વિ-પરમાણ્યિ વાયુના અણુની $rms$ ઝડપ $V$ છે,તાપમાન બમણું કરતાં અણુ બે પરમાણુમાં વિભાજીત થાય છે.તો પરમાણુની $rms$ ઝડપ કેટલી થાય?
    View Solution
  • 2
    ત્રણ પાત્ર $A,B$ અને $C$ માં સમાન તાપમાન $T$ એ વાયુ ભરેલ છે,પાત્ર $A$ માં $O_2$ વાયુ,પાત્ર $B$ માં $N_2$ વાયુ અને પાત્ર $C$ માં $O_2$ અને $N_2$ નું મિશ્રણ ભરેલ છે.પાત્ર $A$ માં $O_2$ નો સરેરાશ વેગ $V_1$ , પાત્ર $B$ માં $N_2$ નો સરેરાશ વેગ $V_2$,તો પાત્ર $C$ માં $O_2$ નો સરેરાશ વેગ કેટલો હશે?
    View Solution
  • 3
    એક પરમાણ્યિ વાયુ માટે મુકતાતાના અંશો કેટલો હોય?
    View Solution
  • 4
    જો આદર્શ વાયુનું તાપમાન $27°C$ થી $927°C$ વધારતા $r.m.s.$ વેગ કેટલો થાય ?
    View Solution
  • 5
    દઢ ના હોય તેવા $10$ દ્વિ-પરમાણ્વીક અણુઓની $T$ તાપમાને ઉીર્મ. . . . થશે.
    View Solution
  • 6
    $27^{\circ}$ તાપમાને રહેલા $3$ મોલ આદર્શ વાયુને $227^{\circ}\,C$ તાપમાને રહેલા $2$ મોલ આદર્શ વાયુ સાથે મિશ્રણ કરવામાં આવે છે. આ મિશ્રણનું સંતુલિત તાપમાન (${}^o C$) જાણાવો. કોઈ ઊર્જા વ્યય તથો નથી તેમ ધારી લો.
    View Solution
  • 7
    સૂર્યપ્રકાશણા લીધે $30$ $m^3$ કદવાળા એક ખુલ્લા ઓરડાનું તાપમાન $17^o  $ $C$ થી $27 ^o $ $C$ વધે છે.રૂમનું વાતાવરણનું દબાણ $1 \times  10^5$ $ Pa$ રહે છે.જો $n_i$ અને $n_f$ એ રૂમને ગરમ કરતાં પહેલાના અને પછીના અણુઓની સંખ્યા હોય,તો $n_f-n_i$ થશે.
    View Solution
  • 8
    મેક્સવેલના વેગ વિતરણના સિદ્ધાંત અંતર્ગત ક્યું વિધાન સાચું નથી.
    View Solution
  • 9
    $T$ તાપમાને વાયુનાં અણુ પાસે એક મુક્તતાનાં અંશ દીઠ કેટલી ઊર્જા હોય ? $\left( k _{ B }\right.$ બોલ્ટ્ઝમેન અચળાંક )
    View Solution
  • 10
    એત વાયુ મિશ્રણમાં નાઇટ્રોજન $7 g$ અને $20 g$ આર્ગોન વાયુ છે. ધારો કે વાયુઓ આદર્શ છે. વાયુઓના મિશ્રણ માટે, વિશિષ્ટ ઉષ્મા $C_P$ અને $C_V (J/g K$ માં) કેટલી હશે ?
    View Solution