મેક્સવેલના વેગ વિતરણના સિદ્ધાંત અંતર્ગત ક્યું વિધાન સાચું નથી.
Easy
Download our app for free and get startedPlay store
art

Download our app
and get started for free

Experience the future of education. Simply download our apps or reach out to us for more information. Let's shape the future of learning together!No signup needed.*

Similar Questions

  • 1
    $22\, gm$ $CO_2$ વાયુ $27° C$ તાપમાને અને $16\, gm\, O_2$ વાયુ $37 °C$ તાપમાને મિશ્રણ કરવામાં આવે તો નવું તાપમાન ......$^oC$ થાય.
    View Solution
  • 2
    એક પરમાણ્વિક અણુની________ તાપમાને સરેરાશ ગતિ ઊર્જા $0.414 \mathrm{eV}$ છે. $\left(\mathrm{K}_{\mathrm{B}}=1.38 \times 10^{-23} \mathrm{~J} / \mathrm{mol}-\mathrm{K}\right.$ લો )
    View Solution
  • 3
    આદર્શ વાયુના ગતિવાદ અનુસાર

    $A$. વાયુ અણુઓની ગતિ $0^{\circ} C$ તાપમાને ફ્રિજ (જામી) જાય છે.

    $B$. જો અણુુઓની ઘનતા ધટાડવામાં આવે તો વાયુ અણુઓનો સરેરાશ મુક્ત પથ વધેછે.

    $C$. જો દબાણ અચળ રાખીને તાપમાન વધારવામાં આવે તો વાયુ અણુઓનો સરેરાશ મુક્ત પથ વધે છે.

    $D$. પ્રતિ અણુ, પ્રતિ મુક્તતાના અંશો માટે સરેરાશ ગતિઊર્જા $\frac{3}{2} k_{B} T$ જેટલી હોય છે.

    નીયે આપેલા વિકલ્પોમાંથી સૌથી વધારે યોગ્ય ઉત્તર પસંદ કરો.

    View Solution
  • 4
    $4.0\, u$ દળ ધરાવતો એક પરમાણ્વિક વાયુને એક અવાહક પાત્રમાં રાખવામાં આવે છે. માત્ર $30\, m/s$ નાં વેગ થી ગતિ કરે છે. જે પાત્રને અચાનક અટકાવવામાં આવે તો વાયુનાં તાપમાનમાં ફેરફાર $\frac{x}{3 R}$ $(R=$ વાયુ નિયતાંક) છે, $x$ નું મૂલ્ય ............ છે.
    View Solution
  • 5
    $4.0 \times 10^{-3} \,{m}^{3}$ કદ ધરાવતા નળાકાર પાત્રમાં એક મોલ હાઇડ્રોજન અને બે મોલ કાર્બન ડાયોક્સાઈડ વાયુ ભરેલો છે. મિશ્રણનું તાપમાન $400 \,{K}$ હોય તો મિશ્રણનું દબાણ કેટલું હશે?

    [વાયુ અચળાંક $8.3\, {J} {mol}^{-1} {K}^{-1}$ લો]

    View Solution
  • 6
    પાત્રમાં $m$ દળ ધરાવતા $N$ અણુઓ વાયુ $A$ ના અને $2m$ દળ ધરાવતા $2N$ અણુઓ વાયુ $B$ ના ભરેલા છે.વાયુ $A$ ના x-ઘટકના વેગના વર્ગનો સરેરાશ $ {w^2} $ અને વાયુ $B$ નો વેગના વર્ગનો સરેરાશ $ {v^2} $ હોય,તો $ \frac{{{w^2}}}{{{v^2}}} $
    View Solution
  • 7
    $1$ મોલ આદર્શ એક પરમાણ્વીય વાયુનું અચળ $P$ તાપમાન $20°C$ થી $30°$ કરવા $40\, Cal$ ની જરૂર પડે છે. તો આજ તાપમાનમાં વધારો અચળ કદે કરતાં ....... $cal$ ઊર્જાની જરૂર પડે ?
    View Solution
  • 8
    અચળ દબાણે આદર્શ વાયુના એક મોલ તાપમાનમાં $10 \;K$ વધારો કરવા માટે, $207\;J$ ઉષ્માની જરૂર પડે છે. જો સમાન વાયુનું તાપમાન અચળ કદ પર સમાન $10 \;K$ વધારવામાં આવે, તો જરૂરી ઊર્જા . ..... $J$ હશે. (આપેલ: વાયુ અચળાંક $R = 8.3\;J/mol-K$)
    View Solution
  • 9
    એક ફુગ્ગામાં $500$$m^3$ હિલિયમ વાયુ $27°C$ અને $1$ વાતાવરણ દબાણે ભરેલ છે. તો $3°C$ તાપમાને અને $0.5$ વાતાવરણ દબાણે હિલિયમનું કદ ...... $m^3$ ?
    View Solution
  • 10
    એક પરમાણ્વિક વાયુના અણુની ગતિઊર્જા $\frac{3}{2}PV$ હોય,તો દ્વિપરમાણ્વિક વાયુના અણુની ગતિઊર્જા
    View Solution