$298\,K$ એ બે વાયુમય સંતુલન $S{O_{2(g)}} + \frac{1}{2}{O_{2(g)}}$ $\rightleftharpoons$ $S{O_{3(g)}}$ અને $2S{O_{3(g)}}$ $\rightleftharpoons$ $2S{O_{2(g)}} + {O_{2(g)}}$ સંતુલન અચળાંક અનુક્રમે ${K_1}$ અને ${K_2}$ છે. નીચે પૈકી કયો સંબંધ ${K_1}$ અને ${K_2}$ માટે સાચો છે?
  • A${K_1} = {K_2}$
  • B${K_2} = K_1^2$
  • C${K_2} = \frac{1}{{K_1^2}}$
  • D${K_2} = \frac{1}{{{K_1}}}$
AIPMT 1989, Medium
Download our app for free and get startedPlay store
c
(c)\({{K}_{1}}=\frac{[S{{O}_{3}}]}{[S{{O}_{2}}]\,\,{{[{{O}_{2}}]}^{{1}/{2}\;}}}\)  and  \({{K}_{2}}=\frac{{{[S{{O}_{2}}]}^{2}}[{{O}_{2}}]}{{{[S{{O}_{3}}]}^{2}}}\) ;   \({{K}_{2}}=\frac{1}{K_{1}^{2}}\)
art

Download our app
and get started for free

Experience the future of education. Simply download our apps or reach out to us for more information. Let's shape the future of learning together!No signup needed.*

Similar Questions

  • 1
    $1\,L$ કદના બંધ પાત્રમાં $9.2\,g$ $N_2O_{4(g)}$ લઇ નીચેનુ સંતુલન પ્રાપ્ત થાય ત્યા સુધી ગરમ કરવામાં આવે છે.

    ${N_2}{O_{4(g)}} \rightleftharpoons 2N{O_{2(g)}}$

    જો સંતુલને $50\%$ $N_2O_{4(g)}$ નુ વિયોજન થાય, તો સંતુલન અચળાંક (in $mol\,L^{-1}$) શું થશે ? (Mol.wt. of $N_2O_4= 92$ )

    View Solution
  • 2
    $2$ લિટર ક્ષમતાવાળા બંધપાત્રમાં $2$ મોલ $PCl_5$ ને ગરમ કરતાં સંતુલને $40\% \,PCl_5$ નું $PCl_3$ અને $Cl_2$ માં વિઘટન થાય છે, તો સંતુલન અચળાંકનું મૂલ્ય ...... હશે.
    View Solution
  • 3
    $PCl_5 $ $\rightleftharpoons$ $ PCl_3 + Cl_2$ પ્રક્રિયા માટે વિયોજન અંશ પ્રણાલીના દબાણના વર્ગમૂળના વ્યસ્ત પ્રમાણમાં હોય છે. અચળ દબાણ ધારતા જો તેનું કદ પ્રારંભિક કદથી $16$ ગણું વધે તો પ્રક્રિયા માટેનો વિયોજન અંશ ....... ગણો થાય.
    View Solution
  • 4
    પ્રક્રિયા $ZnC{O_{3(s)}}\, \rightleftharpoons Zn{O_{(s)}} + {\text{ }}C{O_{2(g)}}$ માટે આંશિક દબાણ અચળાંકની રજૂઆત .............
    View Solution
  • 5
    $717\, K$ એ હાઈડ્રોજન અને આયોડિન દરેકના $1.50 $ મોલ $10$ લીટર બંધ પાત્રમાં મૂકવામાં આવે છે, સંતુલને હાઇડ્રોજન અને આયોડિન દરેકના $ 1.25$ મોલ બાકી રહે છે.$H_2$$_{(g)}$ +$ I_2$$_{(g)}$ $\rightleftharpoons$ $2HI$ $_{(g)}$  $717 K$ એ પ્રક્રિયા માટે સંતુલન અચળાંક $K_c$ નું મૂલ્ય ....... થશે.
    View Solution
  • 6
    જો $340\, g$. $N_2$ અને $H_2$ નું મિશ્રણ યોગ્ય ગુણોત્તર માટે $20\%$ $NH_3$ પ્રાપ્ત થાય છે. તો $NH_3$ નું કેટલા ......$g$ દળ ઉત્પન્ન થશે ?
    View Solution
  • 7
    જો $10$ લીટર ક્ષમતાવાળા બંધ પાત્રમાં $8\, g$ મોલ $PCl_5$ ને ગરમ કરતાં અને સંતુલને $25\%$ તેનું વિયોજન $PCl_3$ અને $Cl_2$ માં થાય છે.તો $K_p$ નું મૂલ્ય .....
    View Solution
  • 8
    પ્રક્રિયા $CH_3COOH + H_2O = H_3O^+ + CH_3COO^-$ માટે સંતુલન અચળાંક $K$ ..... થશે.
    View Solution
  • 9
    નીચેની પ્રક્રિયા ધ્યાનમાં લો,

    ${N_2}(g)\, + 3{H_2}(g)\, \rightleftharpoons \,2N{H_3}(g)$ 

    ઊપરની પ્રક્રિયાનો સંતુલન અચળાંક $K_P$ છે. જો શુધ્ધ એમોનિયાને વિયોજન માટે છોડવામાં આવે તો સંતુલને એમોનિયાનું આંશિક દબાણ કેટલું થાય? (સંતુલને $P_{NH_3}<\,< P_{total}$ એવું ધારો)

    View Solution
  • 10
    $500\,^oC$ તાપમાને $N_{2(g)} + 3H_{2(g)} $$\rightleftharpoons$$ 2NH_{3(g)}$ પ્રતિવર્તીં પ્રક્રિયા માટે $K_p$ નું મૂલ્ય $1.44 \times   10^{-5}$ છે. જ્યારે વાતા.માં આંશિક દબાણ માપવામાં આવે તો સાંદ્રતા સાથે સંલગ્ન $K_c$ નું મૂલ્ય .... મોલ/લીટર$^{-1}$
    View Solution