$2A + B \rightarrow $ નિપજ પ્રક્રિયાને ધ્યાનમાં લેતાં, જ્યારે $A$ ની સાંદ્રતા બમણી થાય તો અર્ધઆયુ બદલાતો નથી. જ્યારે $B $ ની સાંદ્રતા બમણી થાય તો દર બે ગણો વધે છે. તો આ પ્રક્રિયા માટે દર અચળાંકનો એકમ શું થશે?
Easy
Download our app for free and get startedPlay store
a
art

Download our app
and get started for free

Experience the future of education. Simply download our apps or reach out to us for more information. Let's shape the future of learning together!No signup needed.*

Similar Questions

  • 1
    નીચેનામાંથી ક્યુ વિધાન સાચું છે ?
    View Solution
  • 2
    સંયોજન $A \rightarrow B$ ના પરિવર્તન માટે,પ્રક્રિયાનો વેગ અચળાંક $4.6 \times 10^{-5}\,L\,mol ^{-1}\,s ^{-1}$ માલૂમ પડેલ છે. તો પ્રક્રિયાનો ક્રમ $.............$ છે.
    View Solution
  • 3
    એક પ્રથમ ક્રમ પ્રક્રિયા એ વેગ અયળાંક $k =4.6 \times 10^{-3}\,s ^{-1}$ ધરાવે છે. નીચે આપેલામાંથી સાચાં વિધાન/નો ની સંખ્યા $.............$ છે.આપેલ: $\log 3=0.48$

    $A.$ $1000\,s$ માં પ્રક્રિયા પૂર્ણ થાય છે.

    $B.$ પ્રક્રિયા $500\,s$ નો અર્ધ-આયુષ્ય ધરાવે છે.

    $C.$ $90 \%$ પૂર્ણ થવા માટેનો લાગતો જરૂરી સમય કરતાં $10 \%$ પૂર્ણ થવા માટે નો જરૂરી સમય $25$ ગણો છે.

    $D.$ વિયોજન અંશ એ (1- $\left.e ^{-k t}\right)$ ને સમાન છે.

    $E.$ વેગ (દર) અને વેગ અચળાંક (દર અચળાંક) સમાન એકમ ધરાવે છે.

    View Solution
  • 4
    પ્રક્રિયા $2A + B \rightarrow$ products માટે ફક્ત $B$ ની સાંદ્રતા બમણી કરતા અર્ધઆયુષ્ય સમય બદલાતો નથી અને ફક્ત $A$ ની સાંદ્રતા બમણી કરતા વેગ બે ગણો થાય છે. તો પ્રક્રિયા વેગ અચળાંકનો એકમ ..... થશે. 
    View Solution
  • 5
    $N_2O_5$ એ $NO_2$ અને $O_2$ માં વિયોજન પામે છે અને પ્રથમ ક્રમની ગતિકીને અનુસરે છે. $50$ મિનિટ બાદ, પાત્રમાં દબાણ $50$ $mm$ $Hg$ થી વધીને $87.5$ $mm$ $Hg$ થાય છે. તો અચળ તાપમાને $100$ મિનિટ બાદ વાયરૂપ મિશ્રણના દબાણ ........... $mm\,Hg$ થશે ?
    View Solution
  • 6
    નીચે આપેલ વિધાન/નો ની સંખ્યા કે જે સાચા છે તે $......$

    $A$.વેગ અચળાંક નો તાપમાન પર આધાર પ્રબળ, સક્રિયકરણ શક્તિ (ઊર્જા) ઊચી હોય છે

    $B$.જો પ્રક્રિયા શૂન્ય સક્રિકરણ શક્તિ ધરાવે, તો તેનો વેગ તાપમાન થી સ્વતંત્ર છે

    $C$.વેગ અચળાંક નો તાપમાન પર આધાર પ્રબળ, સક્રિયકરણ શક્તિ (ઊર્જા) નીચી હોય છે

    $D$.જો તાપમાન અને વેગ અયળાંક વચ્ય જો સહસંબંધ ના હોય તો પછી તેનો ઈ અર્થ થાય છે કે પ્રક્રિયા ઋણ સક્રિયકરણ શક્તિ ધરાવે છે.

    View Solution
  • 7
    નીચેની પ્રક્રિયામાં $MnO_4^-$ આયતતા દૂર થવાતો ત્વરિત વેગ $4.56 \times 10^{-3}\, Ms^{-1}$ છે.

    $2MnO_4^ -  + 10{I^ - } + 16{H^ + } \to 2M{n^{2 + }} + 5{I_2} + 8{H_2}O$ તો $I_2$ ના ઉત્પન્ન થવાનો દર......$\times {10^{ - 2}}\,M{s^{ - 1}}$ જણાવો

    View Solution
  • 8
    ઉષ્માશોષક પ્રક્રિયા માટે, જ્યાં $\Delta H$ $kJ/mol$માં પ્રક્રિયાના એન્થાલ્પીનું પ્રતિનિધિત્વ કરે છે, સક્રિયકરણની ઊર્જા માટે ન્યૂનતમ મૂલ્ય શું હશે?
    View Solution
  • 9
    $87.5 \%$ પ્રક્રિયા પૂર્ણ થવા માટે જરૂરી સમય $t_{87.5}$ છે અને $50 \%$ પ્રક્રિયા પૂર્ણ થવા માટે જરૂરી સમય $t _{50}$ છે. $t _{87.5}=x \times t _{50}$ સંબંધ ધરાવે છે.તો $x$ નું મૂલ્ય $........$ છે.
    View Solution
  • 10
    પ્રક્રિયકો $A$ અને $B$ ને સમાવતી પ્રક્રિયાનો વેગ = $= k[A ]^n[B]^m$ છે. જો A ની સાંદ્રતા બમણી અને B ની સાંદ્રતા અડધી કરીએ તો તવા વેગ અને મૂળ વગનો ગુણોત્તર ......... થશે. 
    View Solution