$2\,cm ^2$ નું વર્તુળાકાર આડછેદનું ક્ષેત્રફળ ધરાવતો અને $40\,cm$ ની લંબાઈ ધરાવતા એક સળિયા ઉપર, એક અવાહક પડ ચઢાવેલા તાર વડે નિયમિત $400$ આંટા સાથે વીટાળવામાં આવેલ છે. જો વીટાળેલા તારમાંથી $0.4\,A$ નો પ્રવાહ પસાર થતો હોય, તો આટાંઓની અંદર ઉત્પન્ન થતું પરિણામી ચુંબકીય ફલકસ $4 \pi \times 10^{-6}\,Wb$ મળે છે. સળિયાની સાપેક્ષ પારગમ્યતા $...........$ થશે.(શૂન્યાવકાશની પારગમ્યતા $\mu_0=4 \pi \times 10^{-7}\,NA ^{-2}$ આપેલ છે.)
A$12.5$
B$\frac{32}{5}$
C$125$
D$\frac{5}{16}$
JEE MAIN 2023, Medium
Download our app for free and get started
c \(\phi=\mu_{ r } \mu_{ o } \frac{ N }{\ell} I \times A\)
\(\mu_{ r }=125\)
Download our app
and get started for free
Experience the future of education. Simply download our apps or reach out to us for more information. Let's shape the future of learning together!No signup needed.*
આકૃતિમાં દર્શાવ્યા અનુસાર એક ઇલેકટ્રોન સુરેખ પથ $xy$ પર ગતિ કરે છે. એક કોઈલ $abcd$ આ ઇલેકટ્રોનના માર્ગ ની નજીક છે. આ કોઇલમાં જો કોઇ પ્રવાહ પ્રેરિત થાય, તો તેની દિશા કઈ હશે?
$L$ આત્મપ્રેરકત્વ ધરાવતી કોઇલને $R$ અવરોધ સાથે જોડીને $V$ ની બેટરી સાથે લગાવવામાં આવે છે.ઘણા સમય પછી બેટરી દૂર કરતાં, પ્રવાહ $37\%$ થતાં કેટલો સમય લાગે?
સમબાજુ ત્રિકોણ ધરાવતા એક લાકડાના ચોખઠા પર , તાંબાના તારને વીંટાળવામાં આવે છે. હવે જો આ ચોખઠાની દરેક બાજુનું રેખીય પરીમાણ, ચોખઠાની એકમ લંબાઈ દીઠ ગુંચળાના આંટાની સંખ્યા અચળ રાખી, ત્રણ ગણું વધારવામાં આવે તો ગુંચળાનું આત્મપ્રેરણ કેટલું થાય?
આકૃતિમાં દર્શાવ્યા પ્રમાણે એક $5\, cm$ બાજુ ધરાવતા એક ચોરસ ગુચળા $L$ ને અવરોધો સાથે જોડેલ છે.આખું તંત્ર જમણી બાજુ $1\, cms^{-1}$ ની અચળ ઝડપથી ગતિ કરે છે.કોઈ એક સમયે $L$ નો અમુક ભાગ તેના સમતલને લંબ $1\, T$ જેટલા ચુંબકીય ક્ષેત્રમાં છે .જો $L$ નો અવરોધ $1.7\,\Omega $ હોય તો તે સમયે લૂપમાથી પસાર થતો પ્રવાહ કેટલા ......$\mu A$ હશે?
બે ગૂંચળાઓ $0.002 \mathrm{H}$ અન્યોન્ય પ્રેરણ ધરાવે છે. પ્રથમ ગૂંચળામાં $i=i_0$ sinwt, જ્યાં $i_0=5 \mathrm{~A}$ અને $\omega=50 \pi \mathrm{rad} / \mathrm{s}$, અનુસાર પ્રવાહમાં ફેરફાર થાય છે. બીજા ગૂંચળામાં મહત્તમ emf નું મૂલ્ય $\frac{\pi}{\alpha} \mathrm{V}$ છે. તો $\alpha$ નું મૂલ્ય_____છે.