$2\,M$ સલ્ફ્યુરિક એસિડની નોર્માલીટી $.....$ છે.
AIIMS 1991,AIIMS 1992, Easy
Download our app for free and get startedPlay store
art

Download our app
and get started for free

Experience the future of education. Simply download our apps or reach out to us for more information. Let's shape the future of learning together!No signup needed.*

Similar Questions

  • 1
    કેલ્શિયમ નાઈટ્રેટનો અવલોકીત અને ગણતરી કરેલ અણુભાર અનુક્રમે $65.6 $ અને $164$  છે. કેલ્શિયમ નાઈટ્રેટનો વિયોજન અંશ .......... $\%$ હશે.
    View Solution
  • 2
    $A$ અને $B$ સંપૂર્ણ સંઘટન મર્યાદામાં આદર્શ દ્રાવણ બનાવે છે. $350\, K$ તાપમાને શુદ્ધ $A$ અને $B$ ના બાષ્પદબાણ અનુક્રમે $7 \times 10^3\, Pa$ અને $12 \times 10^3\, Pa$ છે. આ તાપમાને $A$ ના $40$ મોલ પ્રતિશત ધરાવતા દ્રાવણમાં સંતુલને બાષ્પનુ સંઘટન શું હશે?
    View Solution
  • 3
    $10\, \mathrm{~g}$ ગ્લુકોઝ $\left(\mathrm{C}_{6} \mathrm{H}_{12} \mathrm{O}_{6}\right)$ ને $250 \,\mathrm{ml}$ પાણીમાં $\left(\mathrm{P}_{1}\right)$ $10\, \mathrm{~g}$ યુરિયા $\left(\mathrm{CH}_{4} \mathrm{~N}_{2} \mathrm{O}\right)$ ને $250\, ml$ પાણીમાં $\left(\mathrm{P}_{2}\right)$ અને $10\, \mathrm{~g}$ સુક્રોઝ $\left(\mathrm{C}_{12} \mathrm{H}_{22} \mathrm{O}_{11}\right)$ ને $250\, ml$ પાણીમાં $\left(\mathrm{P}_{3}\right)$ ઓગાળીને દ્રાવણો બનાવવામાં આવ્યા. આ દ્રાવણોના અભિસરણ દબાણનો ઘટતો ક્રમ માટેનો સાચો વિકલ્પ પસંદ કરો.
    View Solution
  • 4
    નિર્બળ એસિડ $ (HX) $ નું $ 0.5 $ મોલલ જલીય દ્રાવણ $20\%$ આયનીકરણ પામે છે. જો પાણી માટે $K_f\,\,\,1.86\,K$  કિગ્રા મોલ$^{-1}$ તો દ્રાવણનું ઠારણબિંદુમાં ઘટાડો  ....... $K$ થાય.
    View Solution
  • 5
    બાષ્પદબાણનો સલંગ્ન ઘટાડો એ અબાષ્પશીલ દ્રાવકના મોલ અંશ જેટલું થાય છે. આ વિધાન કોના દ્વારા આપવામાં આવ્યું?
    View Solution
  • 6
    જ્યારે દ્રાવકમાં અબાષ્પશીલ દ્રાવ્ય ઉમેરવામાં આવે ત્યારે દ્રાવકનું બાષ્પ દબાણ $10$  મિમી $ Hg $ જેટલું ઘટે છે. દ્રાવણમાં દ્રાવ્યના મોલ અંશ $ 0.2$  છે. જો બાષ્પ બાષ્પ દબાણમાં $20 $ મિમી $ Hg$  જેટલો ઘટાડો કરવામાં આવે તો દ્રાવકના મોલ અંશ કેટલા થશે?
    View Solution
  • 7
    નીચેનામાંથી કયું દ્રાવણ મહત્તમ અભિસરણ દબાણ ધરાવે છે?
    View Solution
  • 8
    $0.2\, M$ દ્વિબેઝિક એસિડ $(H_2A)$ ના જલીય દ્રાવણની $pH\,1.699$ છે. તો $T\, K$ તાપમાને તેનુ અભિસરણ દબાણ ......... $\mathrm{RT}$
    View Solution
  • 9
    જલીય દ્રાવણમાં તાપમાનનો વધારાનું કારણ......
    View Solution
  • 10
    $298\, K$ પર વાયુઓ $w, x, y$ અને $z$ ના પાણીમાં ના દ્રાવણ માટે હેન્રીના વાયુ આચળાંક $K_H$ અનુક્રમે $0.5, 2, 35$ અને $40 k\,bar$ છે. તો આપેલ માહિતી માટે સાચો આલેખ જણાવો.
    View Solution