$2O_3 \rightarrow 3O_2$ રાસાયણિક પ્રક્રિયા નીચે મુજબ દર્શાવી છે. તો દર નિયમ સમીકરણ..... થશે.

$ O_3 $ $\rightleftharpoons$ $ O_2 + O$ ......  (ઝડપી) ;

$O + O_3 \rightarrow 2O_2$ ...... (ધીમી)

Medium
Download our app for free and get startedPlay store
b
$\,r\, = \,\,K[{O_3}]\,[O]$ 

${K_{eq}}\, = \frac{{[{O_2}][O]}}{{[{O_3}]}}$

$[O]= {K_{eq}}\,[{O_3}] \times \frac{{[{O_3}]}}{{[{O_2}]}}$

$r= K \times \,\,{K_{eq}}\,[{O_3}] \times \frac{{[{O_3}]}}{{[{O_2}]}}$

art

Download our app
and get started for free

Experience the future of education. Simply download our apps or reach out to us for more information. Let's shape the future of learning together!No signup needed.*

Similar Questions

  • 1
    જો પ્રક્રિયામાં પ્રક્રિયકની શરૂઆતની સાંદ્રતા બે ગણી કરવામાં આવે તો પ્રક્રિયાના અર્ધઆયુષ્ય સમયને અસર થતી નથી. તો પ્રક્રિયાનો ક્રમ ........... થશે. 
    View Solution
  • 2
    રેડીયોએક્ટિવ સમસ્થાનીકનું અર્ધઆયુ ત્રણ કલાક છે. જો સમસ્થાનિકનું શરૂઆતનું દળ $256\, g$ હોય તો $18$ કલાક પછી કેટલા $g$ દળ બાકી રહેશે?
    View Solution
  • 3
    પ્રકિયા $AB_5 \to AB + 4B$ માટે $- d[AB_5]/dt =K_1[AB_5]$ તથા $d[B]/dt = K_2[AB_5]$ હોય, તો ........
    View Solution
  • 4
    શર્કરાની દરેક સાંદ્રતા માટે $ pH = 5 $ લેતાં શેરડીનાં વ્યુત્ક્રમણની પ્રક્રિયા થતાં તેનો અચળ અર્ધઆયુષ્ય $500$  મિનિટ થાય છે. જો કે $pH = 6$ હોય તો અર્ધઆયુષ્ય ફેરફાર $50 $ મિનિટ થાય છે. તો શેરડીનાં વ્યુત્ક્રમણ માટેનો દર નિયમ મેળવો.
    View Solution
  • 5
    $(n - 1)$ ક્રમની પ્રક્રિયા માટે અર્ધપ્રક્રિયા સમય અને શરૂઆતની સાંદ્રતા વચ્ચેનો સંબધ કયો છે?
    View Solution
  • 6
    ઉષ્માક્ષેપક પ્રક્રિયા $A\rightarrow B$ ની સક્રિયકરણ ઊર્જા  $15\,\,K\,cal/mol$ છે અને પ્રક્રિયાની ઉષ્મા $5 \,\,K\,cal/mol$ છે. તો $B \rightarrow A $ પ્રક્રિયા માટેની સક્રિયકરણ ઊર્જા ......... $K\,cal/mol$ થશે.
    View Solution
  • 7
    $[ A ]$ પ્રક્રિયક  $\rightarrow$ $[ B ]$ નીપજ

    જો સંયોજન $[B]$નું બનવું એ પ્રથમક્રમ ગતિકીને અનુસરતું હોય તો, અને $70 \,mins$ પછી $[A]$ ની સાંદ્રતા તેની પ્રારંભિક સાંદ્રતા કરતા અડધી મળી આવેલ છે. પ્રક્રિયાનો વેગ અચળાંક એ $x \times 10^{-6}\, s ^{-1}$ છે. તો $x$ નું મૂલ્ય નજીકના પૂર્ણાંકમાં $.....$ છે.

    View Solution
  • 8
    નીચે આપેલ વિધાન/નો ની સંખ્યા કે જે સાચા છે તે $......$

    $A$.વેગ અચળાંક નો તાપમાન પર આધાર પ્રબળ, સક્રિયકરણ શક્તિ (ઊર્જા) ઊચી હોય છે

    $B$.જો પ્રક્રિયા શૂન્ય સક્રિકરણ શક્તિ ધરાવે, તો તેનો વેગ તાપમાન થી સ્વતંત્ર છે

    $C$.વેગ અચળાંક નો તાપમાન પર આધાર પ્રબળ, સક્રિયકરણ શક્તિ (ઊર્જા) નીચી હોય છે

    $D$.જો તાપમાન અને વેગ અયળાંક વચ્ય જો સહસંબંધ ના હોય તો પછી તેનો ઈ અર્થ થાય છે કે પ્રક્રિયા ઋણ સક્રિયકરણ શક્તિ ધરાવે છે.

    View Solution
  • 9
    એક પ્રક્રિયા વેગ-અચળાંક $K_1$ અને $K_2$ અનુક્રમે $10^{16}.e^{-2000/T}$ અને   $10^{15}.e^{-1000/T } $   છે, તો ક્યા તાપમાને  $K_1 = K_2$  થશે ?
    View Solution
  • 10
    એક ઉષ્માક્ષેપક પ્રક્રિયા $X \rightarrow Y ,30 ,kJ\, mol ^{-1}$ સક્રિયકરણ શક્તિ ધરાવે છે. પ્રક્રિયા દરમ્યાન જે (શક્તિ) ઊર્જાનો ફેરફાર $\Delta E -20\, kJ$ હોય તો, પ્રતિવર્તી પ્રક્રિયા માટે સક્રિયકરણ શક્તિ $kJ$ માં ........... છે. (પૂર્ણાક જવાબ)
    View Solution