$2R\, cm$ વ્યાસ ધરાવતી નળાકાર પાણીની ટાકીમાંથી પાણી સમાન દરથી બહાર નીકળે ત્યારે આભાસી ઊંડાઈ $x \,cm/minute$ ના દરથી ઘટે છે. તો એક મિનિટ માં બહાર નીકળતા પાણીની માત્રા .......... $c.c.$

($n_1=$ હવાનો વક્રીભવનાંક)

($n_2=$ પાણીનો વક્રીભવનાંક)

AIIMS 2005, Diffcult
Download our app for free and get startedPlay store
art

Download our app
and get started for free

Experience the future of education. Simply download our apps or reach out to us for more information. Let's shape the future of learning together!No signup needed.*

Similar Questions

  • 1
    જો એક અવલોકનકાર સ્થિત સમતલ અરીસાથી $ 6\, m/sec$ થી દૂર થઈ જઈ રહ્યો હોય ત્યારે પ્રતિબિંબની અવલોકનકારની સાપેક્ષે ઝડપ .....$m/s$ થશે.
    View Solution
  • 2
    $10\, cm$ કેન્દ્રલંબાઈના બહિર્ગોળ લેન્સથી $15\, cm$ દૂર પદાર્થ મૂકેલો છે. લેન્સની બીજી બાજુ  લેન્સની કેન્દ્રલંબાઈ જેટલા અંતરે બહિર્ગોળ અરીસો એવી રીતે મૂકેલો છે. જેથી પ્રતિબિંબ પદાર્થને છેદે છે. તો બહિર્ગોળ અરીસાના કેન્દ્રલંબાઈ.......$cm$ થશે?
    View Solution
  • 3
    $6^o$ પ્રિઝમકોણ અને $1.54$ વક્રી પ્રિઝમ $P_1$ ને $1.72$ વક્રીભવનાંક ધરાવતા પ્રિઝમ $P_2$ ને વિચલન વગર ની સ્થિતિમાં મૂકેલા છે. તો $P_2$ નો પ્રિઝમકોણ
    View Solution
  • 4
    એક પ્રયોગમાં વસ્તુનું સ્થાન નિશ્ચિત રાખવામાં આવે છે. એક વિદ્યાર્થી બહિર્ગોળ લેન્સના જુદા જુદા સ્થાન માટે વસ્તુનું સ્પષ્ટ પ્રતિબિબ મેળળવા માટે પડદાને ગોઠવે છે. આ રીતે મળતા વસ્તુઅંતર $(u)$ અને પ્રતિબિંબ અંતર $(v)$ નો આલેખ દોરવામાં આવે છે. (ઉગમબિંદુમાંથી પસાર થતી અને $X$ અક્ષ સાથે $45^{\circ}$ નો ખૂણો બનાવતી એેક રેખા આ આલેખને $P$ બિંદુએ છેદે છે. તો બિંદુ $P$ ના યામ શું હશે?
    View Solution
  • 5
    સમતલ બહિર્ગોળ લેન્સની બહિર્ગોળ બાજુની વક્રતા ત્રિજ્યા $12\,\, cm$ છે અને તેનો વક્રીભવન ગુણાંક $1.5$ છે. આ લેન્સની કેન્દ્રલંબાઈ......$cm$ માં શોધો. લેન્સની સમતલ સપાટી પર ચાંદી લગાડેલી છે.
    View Solution
  • 6
    $6\,D$ અને $- 2 \,D$ પાવરના બે લેન્સને જોડીને એક લેન્સ બનાવવામાં આવે છે. તો લેન્સની કેન્દ્રલંબાઈ ......છે.
    View Solution
  • 7
    $100\, cm$ કેન્દ્રલંબાઈના બહિર્ગોળ લેન્સ અને $10\, cm$ કેન્દ્રલંબાઈના અંતર્ગોળ લેન્સને સમાન સક્ષ પર $90 \,cm$ અંતરે દુર મૂકવામાં આવ્યા છે. જો પ્રકાશના સમાંતર કિરણપૂંજને બહિર્ગોળ લેન્સ પર આપાત કરવામા આવે, તો બે લેન્સમાંથી પસાર થયા બાદ કિરણ પૂંજ
    View Solution
  • 8
    $\sqrt{3}$ જેટલો વક્રીભવનાંક ધરાવતા કાચના ચોસલા ઉપર પ્રકાશ કિરણ $60°$ ના કોણે આપાત કરાવવામાં આવે છે. વક્રીભવન પામ્યા બાદ પ્રકાશ કિરણ બીજી સમાંતર સપાટીમાંથી નિર્ગમન પામે છે અને આપાત કિરણ અને નિર્ગમન કિરણ વચ્ચે લેટરલ શિફટ $4 \sqrt{3} cm$ જેટલું મળે છે. કાચના ટૂકડાની જાડાઈ...... $cm$ હશે.
    View Solution
  • 9
    લાલ પ્રકાશ માટે કાચનો વક્રીભવનાંક $1.520$ ભૂરા પ્રકાશ માટે $1.525$ છે. ધારો કે આ કાચના પ્રિઝમમાં લાલ અને ભૂરા રંગમાં પ્રકાશનું વિચલન અનુક્રમે $D_1$ અને $D_2$ છે. ત્યારે .....
    View Solution
  • 10
    $R$ ત્રિજ્યા ધરાવતા અલગ અલગ પદાર્થમાથી બનેલા સમતલ અંતર્ગોળ અને સમતલ બહિર્ગોળ લેન્સને આકૃતિમાં દર્શાવ્યા પ્રમાણે મૂકેલા છે.પહેલા લેન્સનો વક્રીભવનાંક $\mu_1$ અને બીજા લેન્સનો વક્રીભવનાંક $\mu_2$ હોયતો તંત્રની સંયુક્ત કેન્દ્રલંબાઇ કેટલી થશે?
    View Solution