$30 \mathrm{~cm}$ વક્રતા ત્રિજ્યા ધરાવતો બહિર્ગોળ અરીસો વસ્તુના અડધા કદ જેટલું પ્રતિબિંબ રચે છે. તો વસ્તુનું સ્થાન_____છે.
  • A $-15 \mathrm{~cm}$
  • B$45 \mathrm{~cm}$
  • C$-45 \mathrm{~cm}$
  • D $15 \mathrm{~cm}$
JEE MAIN 2024, Diffcult
Download our app for free and get startedPlay store
a
\( \text { Given } R=30 \mathrm{~cm} \)

\( \mathrm{f}=\mathrm{R} / 2=+15 \mathrm{~cm}\)

Magnification \((\mathrm{m})= \pm \frac{1}{2}\)

For convex mirror, virtual image is formed for real object.

Therefore, \(\mathrm{m}\) is +ve

\( \frac{1}{2}=\frac{f}{f-u} \)

\( u=-15 \mathrm{~cm}\)

art

Download our app
and get started for free

Experience the future of education. Simply download our apps or reach out to us for more information. Let's shape the future of learning together!No signup needed.*

Similar Questions

  • 1
    એક વસ્તુને $50\, cm$ ના અંતરે બહિર્ગોળ અરીસાની સામે મૂકેલો છે. એક સમતલ અરીસાને બહિર્ગોળ અરીસાના અડધો ભાગ ઢંકાઇ તે રીતે દાખલ કરાય છે. જો વસ્તુ અને સમતલ અરીસા વચ્ચેનું અંતર $30 \,cm $ હોય તો તે જણાય છે કે બે અરીસા વડે રચાતા પ્રતિબંબો વચ્ચે કોઈ દ્રષ્ટિ સ્થાન ભેદ હોતો નથી. બહિર્ગોળ અરીસાની વક્રતા ત્રિજ્યા .....$cm$ હશે.
    View Solution
  • 2
    શરૂઆતમાં સમાંતર એવું નળાકાર કિરણજૂથ $\mu( I )=\mu_{0}+\mu_{2} I$ ધન વક્રીભવનાંકવાળા માધ્યમમાં પસાર થાય છે. અહી $\mu_{0}$ અને $\mu_{2}$ એ ધન અચળાંકો છે અને $I$ એ કિરણજૂથની તીવ્રતા છે. ત્રિજ્યામાં વધારા સાથે કિરણજૂથની તીવ્રતામાં ઘટાડો થાય છે.

    આ માધ્યમમાં પ્રકાશની ગતિ

    View Solution
  • 3
    $1.5$ વક્રીભવનાંકના કાંચમાં હવાનો પરપોટો છે, તેને એક બાજુથી જોતાં $5\;cm$ અને સામેની બીજી બાજુથી જોતાં $2\;cm$ એ દેખાય છે.તો કાંચની જાડાઇ કેટલા $cm$ હશે?
    View Solution
  • 4
    સ્થાનાંતર રીતમાં સ્પષ્ટ પ્રતિબિંબ માટે લેન્સ બે સ્થાન છે. લેન્સનું પ્રથમ સ્થાન વસ્તુથી $40 \,cm$ અંતરે અને બીજુ $80 \,cm$ અંતરે છે, તો લેન્સની કેન્દ્રલંબાઈ ......... $cm$ છે.
    View Solution
  • 5
    $30\, cm$ કેન્દ્રલંબાઈના બહિર્ગોળ અરીસા દ્વારા રચાતું પ્રતિબિંબ પદાર્થથી ચોથા ભાગનું છે. તો અરીસાથી પદાર્થનું અંતર ......$cm$ છે.
    View Solution
  • 6
    લાલ અને જાંબલી રંગનાબે સમાંતર કિરણો કાચના લંબઘનમાંથી પસાર થાય છે, નીચેનામાંથી ક્યું સાચું છે ?
    View Solution
  • 7
    પ્રિઝમનો વક્રીભવનાંક $\sqrt 2 $ અને પ્રિઝમકોણ $60^o $ હોય,તો લઘુત્તમ વિચલન માટે આપાતકોણ કેટલા .....$^o$ હોવો જોઈએ?
    View Solution
  • 8
    પાતળો દ્વિ અંતર્ગોળ લેન્સ ઘણા પાતળા પારદર્શક પદાર્થનો બનેલો છે. જો તેમાં હવા અથવા બે પ્રવાહી $L_1$ અને $L_2$ જેનો વક્રીભવનાંક $n_1$ અને $n_2$ ($n_2>n_1>1$) છે તેને ભરી શકાય છે. લેન્સ પ્રકાશના સમાંતર પુંજનું અભિસરણ કરશે જો તે ........થી ભરેલો હોય.
    View Solution
  • 9
    માધ્યમનો વક્રીભવનાંક .......છે.
    View Solution
  • 10
    બે સમતલ અરીસાઓ એકબીજા સાથે $60°$ ખૂણો બનાવે છે. કિરણ $M_1$ અરીસા પર $M_2$ ને સમાંતર $i$ ખૂણે આપાત થાય છે. $M_2$ દ્વારા પરાવર્તન પામતું કિરણ $M_1$ ને સમાંતર છે. આકૃતિ તો આપાતકોણ $i =$...$^o$
    View Solution