Experience the future of education. Simply download our apps or reach out to us for more information. Let's shape the future of learning together!No signup needed.*
બે માધ્યમ $A$ અને $B$ $\left(v_{ A }-v_{ B }\right)$ માં પ્રકાશની ઝડપનો તફાવત $2.6 \times 10^{7} m / s$ છે. જો માધ્યમ $B$ નો વક્રીભવનાંક $1.47$ હોય તો માધ્યમ $B$ અને માધ્યમ $A$ ના વક્રીભવનાંકનો ગુણોતર........... થશે.
$20 \mathrm{~cm}$ વક્રતા ત્રિજયા અને $1.5$ વક્રીભવનાંક ધરાવતી બહિર્ગોળ સપાટી પર એક બિંદુવત પ્રકાશ ઉદગમ માંથી પ્રકાશ આપાત થાય છે. જો આ બહિર્ગોળ સપાટીથી ઉદગમ $100 \mathrm{~cm}$ અંતર આવેલ હોય તો વસ્તુથી......... $cm$ અંતરે પ્રતિબિં રચાય
$A=30^{\circ}$ ખુણાના સમદ્વિબાજુ પ્રિઝમની એક સપાટી પર ચાંદીનો ઢોળ ચડાવવામાં આવ્યો છે. બીજી સપાટી પર $60^{\circ}$ આપાત કોણે પડતો પ્રકાશ ચાંદીનો ઢોળ ચડાવેલ સપાટી પરથી પરાવર્તન બાદ તેજ માર્ગ પાછું કરે છે. પ્રિઝમના પદાર્થનો વક્રીભવનાંક કેટલો છે ?
$60^°$ ના ખૂણે રહેલા બે સમતલ અરીસા પર એક કિરણ $50^°$ ના ખૂણે આપાત કરવામાં આવે છે.તે પરાવર્તન પામીને બીજા અરીસા પર આપાત થાય છે.ત્યાંથી પરાવર્તન પામીને પ્રથમ અરીસા પર ......$^o$ ના ખૂણે આપાત થશે?
પ્રકાશનો બિંદુવત ઉદગમ $S, 50\, cm$ પહોંળાઈ ધરાવતા દિવાલ પર શિરોલંબ લટકાવેલ સાદા અરીસાના કેન્દ્રની સામે $60\, cm$ ના અંતરે ગોઠવાયેલો છે. આકૃતિમાં દર્શાવ્યા મુજબ એક માણસ આ અરિસાથી $1.2\, m$ દૂરના અંતરે, અરીસાને સમાંતર લીટી પર ચાલે છે. અરીસામાં દષ્યમાન પ્રકાશનું પ્રતીબિંબ, ચરમ બિંદુઓ (extreme points) થી .......$cm$ અંતરે આવેલ છે.