નિર્બળ એસિડ $HX$ નું $0.1\, m$ જલીય દ્રાવણમાં $30\%$ આયનીકરણ થાય છે. જો પાણી માટે $K_f =1.86\, ^o\, C/m$ હોય, તો દ્રાવણનું ઠારબિંદુ .........$^oC$ થશે.
AIPMT 2011, Easy
Download our app for free and get startedPlay store
d
$1-\alpha \quad \;\;\; \alpha \quad \;\;\;\alpha$

$1-0.3 \;\; \;\;0.3 \;\;\;\; 0.3$

$i=1-0.3+0.3+0.3$

$i=1.3$

therefore,

$\Delta T_{t}=1.3 \times 1.86 \times 0.1=0.2418^{\circ} \mathrm{C}$

$T_{f}=0-0.2418^{\circ} \mathrm{C}$

art

Download our app
and get started for free

Experience the future of education. Simply download our apps or reach out to us for more information. Let's shape the future of learning together!No signup needed.*

Similar Questions

  • 1
    $KNO_3$ અને $CH_3COOH$ ના $0.1\,M$  દ્રાવણોના અભિસરણ દબાણનાં મૂલ્યો અનુક્રમે $P_1$ અને $P_2$ છે, તો તેમની વચ્ચેનો સંબંધ સ્થાપિત કરો.
    View Solution
  • 2
    કયાને $ A$ માંથી $B$ દ્રાવણમાં અભિસરણ થતું નથી?
    View Solution
  • 3
    એક દ્ધિઅંગી આદર્શ દ્રાવણમાંના શુદ્ધ ધટક $A$ અને $B$ ના બાષ્પદબાણ અનુક્રમે $p_A$ અને $p_B$ છે. જો $x_A$ એ ઘટક $A$ નો મોલ-અંશ હોય, તો દ્રાવણનું કુલ બાષ્પદબાણ ...... થશે
    View Solution
  • 4
    $0^o$ નિર્જળ $CaCl_2$  નું  $5\% (w/v)$  દ્રાવણ દ્વાર $15$  વાતાવરણ અભિસરા/દબાણ નિર્માણ થાય છે. $CaCl_2$ નાં વિયોજન અંશ ....... $\%$ થાય.
    View Solution
  • 5
    પ્રવાહી $'M'$ અને પ્રવાહી $'N'$ આદર્શ દ્રાવણ બનાવે છે. આ જ તાપમાને શુદ્ધ પ્રવહીઓ $'M'$ અને $'N'$ ના બાષ્પદબાણ અનુક્રમે $450$ અને $700\,mm\,Hg$ છે. તો સાચુ વિધાન જણાવો .

    ( $X_M =$ દ્રાવણમાં $‘M’$ નો મોલ - અંશ ;

    $X_N =$ દ્રાવણમાં of $‘N’$ નો મોલ - અંશ ;

    $Y_M =$ બાષ્પ અવસ્થામાં $‘M’$ નો મોલ - અંશ;

    $Y_N =$ બાષ્પ અવસ્થામાં $‘N’$ નો મોલ - અંશ)

    View Solution
  • 6
    પાણીનું ગલનબિંદુ $-24^{\circ} \mathrm{C}$ જેટલું જાળવી રાખવા માટે $18.6 \mathrm{~kg}$ પાણીમાં ઈથિલીન ગ્લાયકોલનું $kg$ દળ ઉમેરવામાં આવે છે. (ઈથિલીન ગ્લાયકોલનું મોલર દળ $62 \mathrm{~g} \mathrm{~mol}^{-1}$ છે. , પાણીનો $K_f=1.86 \mathrm{~K} \mathrm{~kg}$ $\left.\mathrm{mol}^{-1}\right) $
    View Solution
  • 7
    વિધાન $1: $ ઠારબિંદુ જેટલા તાપમાને દ્રાવણમાંથી ઘન પદાર્થ સ્ફટિકીકરણ પામે છે.

    વિધાન $2: $ ઠારબિંદુનો ઘટાડો એ દ્રાવક અને દ્રાવણના ઠારબિંદુનો તફાવત છે.

    View Solution
  • 8
    જ્યારે સાંદ્રતા $0.1\,M $ થાય ત્યારે કોના ઠારણ બિંદુમાં મહત્તમ અવનયન જોવા મળે છે?
    View Solution
  • 9
    $1.5$ મોલલ ગ્લુકોઝનું પાણીમાં દ્રાવણ માટે ઉત્કલન બિંદુનો ઉન્નયન $4\,K$ છે. $4.5$ મોલલ ગ્લુકોઝના પાણીમાંના દ્રાવણ માટે ઠારણ બિંદુમાં અવનયન $4\,K$ છે. તો મોલલ ઉન્નયન અચળાંક અને મોલલ અવનયન અચળાંકનો ગુણોત્તર $\left( K _{ b } / K _{f}\right)\dots\dots$ છે.
    View Solution
  • 10
    $1000 $ ગ્રામ પાણીમાં $17 $ ગ્રામ $C_2H_5OH$ ધરાવતા જલીય દ્રાવણનું ઠારણ બિંદુ ......... $^oC$ હશે. (પાણી $K_f$  $=$  $1.86 \,\,deg - kg mol^{-1}$)
    View Solution