$300\,K$ પર લોહીનું (રક્તનું) અભિસરણ દબાણ $7.47\,bar$ છે. એક દર્દીની નસમાં ગ્લુકોઝ નાખવા $(inject)$ માટે તે લોહી સાથે (રક્ત સાથે) સમદાબી હોવું જોઈએ ગ્લુકોઝ દ્રાવણની સાંદ્રતા $gL ^{-1}$ માં $\dots\dots\dots$ છે.

$(R =0.083\, L\, bar \,K ^{-1} \,mol ^{-1})$ (નજીકનો પૂર્ણાંક)

JEE MAIN 2022, Medium
Download our app for free and get startedPlay store
c
$\pi= C.R.T$

$7.47= C \times 0.083 \times 300$

$C =0.3 M$

$=0.3 \times 180 gL ^{-1}$

$=54 gL ^{-1}$

art

Download our app
and get started for free

Experience the future of education. Simply download our apps or reach out to us for more information. Let's shape the future of learning together!No signup needed.*

Similar Questions

  • 1
    નિયમ તાપમાને શુધ્ધ પાણીનું બાષ્પદબાણ $25 $ મિમિ અને યુરયાન મંદ દ્રાવણનું બાષ્પદબાણ $24.5 $ મિમિ હોય, તો દ્રાવણની મોલાલિટી……થાય.
    View Solution
  • 2
    $1000\,gm$  $1,4 -$  ડાયઓકઝેન માટે $K_f= 4.9\, K \,Kg.\,mol $ છે. તો ડાય ઓકઝેનમાં બનાવેલા  $ 0.001\,m$ દ્રાવણનું ઠારબિંદુ અવનયન કેટલું હશે ?
    View Solution
  • 3
    એક દ્રાવણા માટે અભિસરણા (પ૨ાસરણ) દબાણ ($П$) વિરુધ સાંદ્રતા (mol $\mathrm{L}^{-1}$ માં)નો આાલેખ $25.73 \mathrm{~L}$ bar mol ${ }^{-1}$ ઢાળ સાથે સીધી રેખા આપે છે. ક્યા તાપમાન ૫ર અભિસરણા દબાણ આપેલ હતું?

    $\left(\mathrm{R}=0.083 \mathrm{~L}\right.$ bar mol-1 $\mathrm{K}^{-1}$ નો ઉપયોગ કરો)

    View Solution
  • 4
    $AB _{2}$ એ પાણીમાં $A ^{2+}$ અને $B ^{-}$ સ્વરૂપે વિયોજન થયેલ છે. $AB _{2}$ના $10.0$ મોલલ જલીય દ્રાવણનો ઉત્કલન બિંદુ એ ............ ${ }^{\circ} C$ છે.

    [આપેલ છે: પાણીનો મોલલ ઉન્નયન અચળાંક $K _{ b }=0.5\, \,K\, kg\, mol ^{-1}$ શુદ્ધ પાણીનું ઉત્કલન બિંદુ $\left.=100^{\circ} C \right]$

    View Solution
  • 5
    કોઈ ચોક્કસ તાપમાને ક્ષાર $MX_2$ ના જલીય દ્રાવણનો વોન્ટ હોફ અવયવ $2$ તો આ ક્ષારના જલીય દ્રાવણ માટે વિયોજન અંશ જણાવો. 
    View Solution
  • 6
    દ્રાવણ દ્રાવક પ્રણાલી માટે બાષ્પ દબાણ વિરુદ્ધ તાપમાન નો વક્ર નીચે દર્શાવેલ છે.દ્રાવક નું ઉત્કલનબિંદુ $......$ ${ }^{\circ} C$ છે.
    View Solution
  • 7
    તાપમાનમાં વધારો સાથે આમાંથી કયા ફેરફાર થાય છે
    View Solution
  • 8
    $0.80\, atm$ બાષ્પદબાણ ધરાવતા દ્રાવકમાં દ્રાવ્ય ઉમેરતા બાષ્પદબાણ ઘટીને $0.60\, atm$ થાય છે. તો દ્રાવ્યનો મોલ-અંશ ......... થશે.
    View Solution
  • 9
    $V\,L$ પાણીમાં ગ્લુકોઝ, સુકોઝ અને યુરિયાના સમાન દળને દ્રાવ્ય કરી જુદા જુદા દ્રાવણ તૈયાર કરવામાં આવ્યા છે. ગ્લુકોઝ, સુકોઝ અને યુરિયાના અભિસરણ દબાણ અનુક્રમે $\pi_1, \pi_2$ અને $\pi_3$ નો ક્રમ........... થશે.
    View Solution
  • 10
    જો $H_2SO_4$ ના $25\, mL$ દ્રાવણનુ તટસ્થીકરણ $32.63\, mL$, $0.164\, M\,NaOH$ ના દ્રાવણ વડે થતુ હોય, તો $H_2SO_4$ ના દ્રાવણની મોલારિટી કેટલી થશે ?
    View Solution