$310 $ કે. એ લોહીનું રક્ત દબાણ એ $7.65 $ વાતા છે. ગ્લુકોઝનું જલીય દ્રાવણ  ........ $\%$ (વજન/કદ)ના લોહી સાથે આઈસોટોનીક થશે.
Medium
Download our app for free and get startedPlay store
a
art

Download our app
and get started for free

Experience the future of education. Simply download our apps or reach out to us for more information. Let's shape the future of learning together!No signup needed.*

Similar Questions

  • 1
    $0.5\, g$ એન્થ્રાસીનને $35\, g$ ક્લોરોફોર્મમાં દ્રાવ્ય કરતા ઉત્કલનબિંદુમાં $0.3\, K$ નો વધારો થાય છે. જો $CHCl_3$ માટે $K_b$ નુ મૂલ્ય $3.9\,K\,m^{-1}$ હોય, તો એન્થ્રાસીનનુ પ્રાયોગિક આણ્વિય દળ ......... $\mathrm{g\,mol}^{-1}$ થશે.
    View Solution
  • 2
    અચળ તાપમાને આમથી ક્યાં દ્રાવણો આઇસોટોનિક હશે?
    View Solution
  • 3
    $0.01\,m $ $K_4[Fe(CN)_6]$ ના જલીય દ્રાવણમાં દ્રાવક માટે $K_b= 0.52$ કૅ કિગ્રા મોલ$^{-1}$ હોય, તો તેનું ઉત્કલનબિંદુ ..... $^૦C$ સે થાય.
    View Solution
  • 4
    સોડિયમ ક્લોરાઇડની $3\,M$ દ્રાવણની ઘનતા $1.252\,g\,mL^{-1}$ છે. તો દ્રાવણતી મોલાલિટી ............. $\mathrm{m}$ જણાવો.(મોલર દળ, $NaCl = 585\,g\,mol^{-1}$ ) 
    View Solution
  • 5
    કયો દ્રાવણ એ સૌથી ઓછું બાષ્પ દબાણ ધરાવે છે?
    View Solution
  • 6
    બેન્ઝિનનું ઠારબિંદુ અવનયન અચળાંક $\left( K _{ f }\right)$  $5.12\, K\, kg\, mol ^{-1}$ છે.બેન્ઝિનમાં રહેલા એક વિદ્યુત-વિભાજ્ય દ્રાવ્ય ધરાવતા $0.078\, m$ મોલાલિટીના દ્રાવણ માટે ઠારબિંદુ અવનયન ........$\,K$

    (બે દશાંશ સુધી પૂર્ણાંકમાં મૂકી શકાય)

    View Solution
  • 7
    $88 $ સે. એ બેન્ઝિનનું બાષ્પ દબાણ $900$  ટોર અને ટોલ્યુઈનનું બાષ્પ દબાણ $360 $ ટોર છે. $ 1$  વાતા અને $88$  સે. એ ટોલ્યુઈન સાથે મિશ્રણમાં બેન્ઝિનમાં મોલ અંશ કેટલા થાય? બેન્ઝિન ટોલ્યુઈનને આદર્શ દ્રાવણ તરીકે લેતાં.
    View Solution
  • 8
    $20\%$ એસિટીક એસિડનું વિયોજન થાય છે કે જ્યારે તેના $5\,g$ ને $500\,mL$ પાણીમાં ઉમેરવામાં આવે છે. આવા પાણીનું ઠારબિંદુમાં અવનયન $.....\times 10^{–3}\;{ }^{\circ}C$ છે.(નજીકનાં પૂર્ણાંકમાં)

    $C,H$ અને $O$ નું પરમાણ્યિ દળ અનુક્રમે $12,1$ અને $16\,a.m.u.$ છે.

    [પાણીનો મોલલ અવનયન અચળાંક અને ઘનતા અનુક્રમે $1.86\,K\,kg\,mol^{-1}$ અને $1\,g\,cm$ છે.]

    View Solution
  • 9
    પાણી માટે $K_f = 1.86\,\, K\,kg\,mol$ $^{-1}$ જો તમારૂં વાહનનું રેડીયેટર $1.0$  કિ. ગ્રામ પાણી ધરાવે તો દ્રાવણ નું ઠારણ બિંદુ $ -2.8\,^o$ સે. જેટલું ઘટાડવામાં માટે ........ $gm$ ઇથીલીન ગ્લાયકોલ $(C_2H_6O_2)$ ઉમેરવામાં આવે છે.
    View Solution
  • 10
     જ્યારે દ્રાવકમાં આબાષ્પશીલ દ્રાવ્ય દ્રાવક ઉમેરવામાં આવતો હતો. દ્રાવકનું બાષ્પદબાણ $10\,mm$ $Hg$ ઘટ્યું.દ્રાવણમાં દ્રાવ્યનો મોલ અંશ $0.2$ છે. જો બાષ્પદબાણમાં $20\,mm$ $Hg$ જેટલો ઘટાડો થાય તો દ્રાવકનો મોલ અંશ શું હોવું જોઈએ.
    View Solution