$3.65\,g$  એસ્પીરીનને $25.08\,g$  પાણીનાં દ્રાવ્ય કરીને દ્રાવણને બનાવવામાં આવતા એસ્પીરીનનો વજન અંશ અને વજનથી ટકાવારી શોધો.
Easy
Download our app for free and get startedPlay store
a
દ્રાવણનું વજન $=$  $3.65 + 25.08 = 28.73\,g$

વજન અંશ $\, =  \frac{{3.65}}{{28.73}}\,\, = \,\,0.127$

વજન ટકાવારી = $0.127 \times 100 = 12.7\%$

art

Download our app
and get started for free

Experience the future of education. Simply download our apps or reach out to us for more information. Let's shape the future of learning together!No signup needed.*

Similar Questions

  • 1
    જો પાણીનું ઉત્કલન બિંદુ $100\,^{\circ} C$ છે. પાણીનું ઉત્કલન બિંદુ અંદાજીત $1 \,^{\circ} C.\left( K _{ b }\right)_{ H_2O }=0.52\, K.\, kg / mole$ વધારવા માટે $500\, g$ પાણીમાં કેટલા ગ્રામ $NaCl$ ઉમેરવામાં આવે છે?
    View Solution
  • 2
    એક અબાષ્પશીલ, વિધતઅવિભાજ્ય દ્રાવ્યને જયારે દ્રાવકમાં દ્રાવ્ય કરવામાં આવે છે ત્યારે દ્રાવણના બાષ્પદબાણમાં $8\%$ નો ઘટાડો થાય તો દ્રાવ્યના મોલ-અંશ ............. થશે.
    View Solution
  • 3
    $0.5\, m$ સાંદ્રતા ધરાવતા ગ્લુકોઝ ના $500\, g$ જલીય દ્રાવણમાં ગ્લુકોઝનુ દળ કેટલા ............ $\mathrm{g}$ થશે ?
    View Solution
  • 4
    $5.5^{\circ} C$ પર $C _{6} H _{6}$ ઠારણ પામે છે. તો $C _{4} H _{10}$ ના $10\, g$ નું $200\, g$ $C _{6} H _{6}$ માં બનાવેલું દ્રાવણ ..... ${ }^{\circ} C$ તાપમાન પર ઠરશે. (બેન્ઝીનનો મોલલ ઠારબિંદુ અવનયન અચળાંક $5.12\,{ }^{\circ} C / m$ છે)
    View Solution
  • 5
    ઓસ્મોસીસના પરિણામે, દ્રાવણની સાંદ્રતાનું કદ એ...
    View Solution
  • 6
    બે શુદ્ધ પ્રવાહીએ $(A) $ અને $(B) $ ના બાષ્પ દબાણ અનુક્રમે $100$  અને $80$  ટોર છે. જ્યારે $2 $ મોલ $(A)$  અને $3$  મોલ $ (B) $ ને મિશ્ર કરવાથી બનતા દ્રાવણનું કુલ દબાણ ......... ટોર થાય.
    View Solution
  • 7
    સૂચી $-I$ ને સૂચી $- II$ સાથે જોડો.

    સૂચી $-I$ સૂચી $- II$
    $A$ વોન્ટ હોફ અવયવ, $i$ $I$ હિમાંક અચળાંક
    $B$ $k_f$ $II$ સમદાબી દ્રાવણો
    $C$ સમાન અભિસરણ દબાણ ધરાવતા દ્રાવણો $III$ સામાન્ય મોલર દળ/અસામાન્ય મોલર દળ
    $D$ એઝિયોટ્રોપ $IV$ તેની ઉપર બાષ્પના સમાન સંઘટન સાથેનું દ્રાવણ

    નીચે આપેલા વિકલ્પોમાંથી સાચો જવાબ પસંદ કરો.

    View Solution
  • 8
    જો શુદ્ધ પાણીનાં બાષ્પ દબાણ કરતાં $2\%$ ઓછું બાષ્પ દબાણ હોય તો આ બાષ્પશીલ દ્રાવ્ય, દ્રાવ્ય ધરાવતા દ્રાવણની મોલારીટી શોધો.
    View Solution
  • 9
    $1\,M $ $H_3PO_4$ દ્રાવણની સપ્રમાણતા ........ $N$ થાય.
    View Solution
  • 10
    $0.004\,M $ $Na_2SO_4$ અને $ 0.01\,M $ ગ્લુકોઝના જલીય દ્રાવણ આઈસોટોનીક છે તો $Na_2SO_4$ ના વિયોજન અંશ ........ $\%$ થાય.
    View Solution