$373 {~K}$ અને $1$ બાર દબાણ પર પાણી માટે $\Delta_{\text {vap }} {H}=41 {~kJ} {~mol}^{-1}$. માની લઈએ કે પાણીની વરાળ એક આદર્શ વાયુ છે જે પ્રવાહી પાણી કરતા ઘણો મોટો જથ્થો ધરાવે છે, પાણીના બાષ્પીભવન દરમિયાન આંતરિક ઊર્જામાં ફેરફાર $...... {kJ} {mol}^{-1}$ છે.

[ઉપયોગ : $\left.{R}=8.3 \,{~J} \,{~mol}^{-1}\, {~K}^{-1}\right]$

JEE MAIN 2021, Medium
Download our app for free and get startedPlay store
b
Given equation is

${H}_{2} {O}(\ell) \longrightarrow {H}_{2} {O}({g}): \Delta {H}=41\, \frac{{kJ}}{{mol}}$

$\Rightarrow \text { From the relation : } \Delta {H}=\Delta {U}+\Delta {n}_{{g}} {RT}$

$\qquad \Rightarrow 41\, \frac{{kJ}}{{mol}}=\Delta {U}+(1) \times \frac{8.3}{1000} \times 373$

$\Rightarrow {DU}=41-3.0959$

$=38\, {~kJ} / {mol}$

art

Download our app
and get started for free

Experience the future of education. Simply download our apps or reach out to us for more information. Let's shape the future of learning together!No signup needed.*

Similar Questions

  • 1
    દ્રીપરમાણ્વીય વાયુ માટે અચળ દબાણે અને અયળ કદે વિશિષ્ટ ઉષ્માનો ગુણોત્તર ........... થશે.
    View Solution
  • 2
    $N_2O_4$ ના વિઘટનની પ્રક્રિયા માટે $\Delta H = 58.04$ કિલોજૂલ અને $\Delta S = 176.7$ જૂલ/કેલ્વિન છે, તો $\Delta G = .......$ કિલોજૂલ $T = 298 \,K$ લો.
    View Solution
  • 3
    $C_{(s)} + O_{2(g)} → CO_{2(g)} + 94.2\,K\,cal$ આપેલી છે. 

    $H_{2(g)} + \frac{1}{2} O_{2(g)} → H_2O{(l)} + 68.3\,K\,cal$

    $CH_{4(g)} + 2O_{2(g)} → CO_{2(g)} + 2H_2O_{(l)} + 210.8\,K\,cal$

    તો $K\,cal$ સ્વરૂપમાં મિથેનની નિર્માણ ઉષ્મા શોધો.

    View Solution
  • 4
    $100\,^oC$ એ પાણીના બાષ્પીભવનની એન્થાલ્પી $ 40.63\, KJ$ મોલ$^{-1}$ છે. તો આ પ્રક્રિયા માટે $\Delta U$ નું મુલ્ય .......$KJ$ મોલ$^{-1}$ થાય.
    View Solution
  • 5
    એક વાયુ અવસ્થા $A$ માંથી અવસ્થા $B$ માં ફેરફાર અનુભવે છે. આ પ્રકમાં શોષાતી ઉષ્મા અને વાયુ દ્વારા થતુ કાર્ય અનુક્રમે $5\, J$ અને $8\, J$ છે.  હવે વાયુને અન્ય પ્રક્રમ દ્વારા $A$માં લાવવામાં આવે છે, જે દરમિયાન $3\, J$ ઉષ્મા મુક્ત થાય છે.

    આ $B$ થી $A$ ના પ્રતિગામી પ્રક્રમ માટે ... 

    View Solution
  • 6
    અચળ કહે, જ્યારે $4$ મોલ આદર્શ વાયુને $300\; \mathrm{K}$ થી $500\; \mathrm{K}$ સુધી ગરમ કરવામાં આવે ત્યારે તેની આંતરિક ઊર્જામાં $5000\; \mathrm{J}$ નો ફેરફાર થાય છે. તો અચળ કદ મોલર ઉષ્મા ............... $\mathrm{J\,mol}^{-1} \, \mathrm{K}^{-1}$
    View Solution
  • 7
    નિશ્ચિત તાપમાને $T$, ઉષ્માશોષક પ્રક્રિયા $A$ $\rightarrow$ $B$ સંપૂર્ણ પુરી થવા માટે એન્ટ્રોપી ફેરફાર .......
    View Solution
  • 8
    $25\,^oC$ એ $H_2O$$_{(g)}$ ની નિર્મિત ઉષ્મા $-243 \,KJ$ છે $2500\,C$, ${H_2}_{(g)}\,\, + \,\,\frac{1}{2}{O_2}_{(g)}\,\, \to \,\,{H_2}O_{(g)}$ પ્રક્રિયા માટે .......$KJ$ થશે ?
    View Solution
  • 9
    પ્રક્રિયા માટે જ્યારે એન્થાલ્પીને પ્રાયોગિક રીતે ગણવી શક્ય ન હોય ત્યારે ..... દ્વારા એન્થાલ્પી ગણી શકાય છે.
    View Solution
  • 10
    નીચેનામાંથી કયું અવસ્થા વિધેય પ્રમાણિત અવસ્થાએ શુન્ય નથી.
    View Solution