$4 \mathrm{~kg}$ દળ ધરાવતો એક પદાર્થ બે બળો $\overrightarrow{\mathrm{F}_1}=5 \hat{i}+8 \hat{j}+7 \hat{k}$ અને $\overrightarrow{\mathrm{F}_2}=3 \hat{i}-4 \hat{j}-3 \hat{k}$ અનુભવે છે. પદાર્થમાં પ્રવેગ____________હશે.
JEE MAIN 2024, Diffcult
Download our app for free and get startedPlay store
art

Download our app
and get started for free

Experience the future of education. Simply download our apps or reach out to us for more information. Let's shape the future of learning together!No signup needed.*

Similar Questions

  • 1
    એક પદાર્થ સ્થિર સ્થિતિએ છે જે તૂટીને ત્રણ ટુકડાઓમાં રૂપાંતર પામે છે. સમાન દળના બે ટુકડાઓ $30\; m/s $ ની સમાન ઝડપ સાથે એકબીજાને લંબ ઉડ્ડયન કરે છે. ત્રીજા ટુકડાનું દળ બીજા ટુકડાઓના દળ કરતા ત્રણ ગણુ છે. વિસ્ફોટ થયા પછી તરત જ તે ટુકડાઓની દિશા અને વેગનું મૂલ્ય શું હશે ?
    View Solution
  • 2
    બ્લોક $ B$  પર તંત્રને સમતોલનમાં રાખવા માટે $mg $ બળ લગાવવામાં આવે છે,તો ${T_1}$= _____
    View Solution
  • 3
    આકૃતિમાં દર્શાવ્યા પ્રમાણે એક વજન વગરની દોરી, $m$ દળના પુલીના હુક સાથે લટકાવી છે અને $M$ દળના બ્લોક દોરી સાથે આકૃતિમાં દર્શાવ્યા પ્રમાણે લટકાવ્યો છે તો, હુક દ્વારા પુલી પર લાગતું બળ કેટલું થશે?
    View Solution
  • 4
    આકૃતિમાં દર્શાવ્યા અનુસાર ત્રણ ચોસલાઓ $A, B$ અને $C$ ને સમક્ષિતિજ લીસી સપાટી પર $80$$N$ ના બળ વડે ખેંચવામાં આવે છે.તો  $T_1$ અને $T_2$ અનુક્રમે  . . . ..  અને . . . . થાય.
    View Solution
  • 5
    એક લિફ્‍ટની છત પર સ્પ્રિંગ બેલેન્સ ગોઠવેલ છે.જયારે લિફ્‍ટ સ્થિર હોય ત્યારે એક માણસ પોતાની બેગ આ બેલેન્સ પર લટકાવે છે ત્યારે તેનું વજન $49\, N$ નોંધાય છે,તો લિફ્‍ટ જયારે $5 ms^{-2}$ ના પ્રવેગથી અધોદિશામાં ગતિ કરે ત્યારે આ બેગનું વજન ......... $N$ નોંધાશે.
    View Solution
  • 6
    એક વ્યક્તિ લિફટમાં ઉભેલો છે. તે કઈ પરિસ્થિતિમાં વજનરહિત સ્થિતિ અનુભવશે ?
    View Solution
  • 7
    $1\; kg$ દળનો સ્થિર બોમ્બ વિસ્ફોટ પામીને ત્રણ ટુકડાઓમાં વિભાજિત થાય છે જેમનો ગુણોત્તર $1:1:3$ છે. સમાન દળના બે ટુકડાઓ એકબીજાને લંબ $30\;m/s$  ના વેગથી ગતિ કરે છે. તો મોટા ટુકડાનો વેગ કેટલો હશે?
    View Solution
  • 8
    નીચે બે વિધાનો આપેલા છે એક ને કથન $A$ તરીકે અને બીજાને કારણ $R$ તરીકે લેબલ કરવામાં આવે છે.

    કથન $A$: પ્રવાહ સ્વિચ બંધ કર્યા બાદ અમુક સમય સુધી વિદ્યુત પંખાનું ભ્રમણ ચાલુ રહે છે.

    કારણ $R$: ગતિના જડત્વને કારણે પંખાનું ભ્રમણ ચાલુ રહે છે.

    ઉપર્યુક્ત કથનોના સંદર્ભમાં, આપેલા વિકલ્પોમાંથી સૌથી ઉચિત ઉત્તર પસંદ કરો.

    View Solution
  • 9
    એક બંદૂક $50 \,gm$ દળની ગોળી $30\,m\,{\sec ^{ - 1}}$ વેગથી છોડે છે. તેના લીધે બંદૂક $1\,m\,{\sec ^{ - 1}}$ વેગથી પાછળ તરફ ધકેલાય છે. તો બંદૂકનું દળ  .......... $kg$ હશે.
    View Solution
  • 10
    બે અનુક્રમે $m_1 $ અને $m_2$ દળના ગોળા $A$ અને $B$ અથડાય છે. $A$ ગોળો શરૂઆતમાં સ્થિર અને $B$ ગોળો $ v$ વેગથી $x-$ અક્ષની દિશામાં ગતિ કરે છે. અથડામણ પછી $B$ ગોળોનો વેગ $\frac {v}{2}$ મૂળ વેગની દિશાને લંબ દિશામાં છે. $A$ ગોળો અથડામણ પછી કઈ દિશામાં ગતિ કરશે?
    View Solution