$4 \sqrt{3} \mathrm{~cm}$ જાડાઈ અને $\sqrt{2}$ જેટલો વક્રીભવનાંક ધરાવતા કાયના ચીસલા ઉપર એક પ્રકાશકિરણ આપાત કરવામાં આવે છે. આપાતકોણ એ કાય અને હવા માટેના કાંતિકીણ જેટલો છે. યોસલામાંથી પસાર થયા બાદ કિરણનું લેટરલ વિસ્થાપન. . . . . . . .$\mathrm{cm}$ થશે.
$(\left.\sin 15^{\circ}=0.25\right)$. આપેલ છે.
JEE MAIN 2024, Diffcult
Download our app for free and get started
Download our app
and get started for free
Experience the future of education. Simply download our apps or reach out to us for more information. Let's shape the future of learning together!No signup needed.*
$P$ બિંદુ એ પ્રકાશ કિરણ પુંજ અભિકેન્દ્રીત થાય છે. $P$ બિંદુથી $12\, cm $ પ્રકાશ પુંજના પથ પર એક લેન્સ મૂકવામાં આવે છે. જો લેન્સ $20\, cm$ કેન્દ્રલંબાઈ ધરાવતો બહિર્ગોળ કાચ હોય, તો ક્યાં........$cm$ બિંદુએ કિરણપુંજ અભિકેન્દ્રિત થાય?
એક કાંચનો વક્રીભવનાંક $1.5$ છે, શૂન્યાવકાશમાંથી પસાર થતાં પ્રકાશના કિરણની તંગલંબાઇ $6000\;\mathring A$ છે જે આ કાંચમાંથી પસાર થાય ત્યારે તેની તરંગલંબાઈ કેટલા $\mathring A$ હશે?
$1.0$ અને $1.5$ વક્રિભવનાંક ધરાવતા બે પારદર્શક માધ્યમ $30\,cm$ વક્રતાત્રિજ્યાની ગોળીય વક્રીભવન સપાટી દ્વારા અલગ કરેલા છે. સપાટીનું વક્રતાકેન્દ્ર ધટ્ટ માધ્યમ તરફ રહેલું છે અને બિંદુવત્ વસ્તુને મુખ્ય અક્ષ પર સપાટીના ધ્રુવથી $15\,cm$ ના અંતરે પાતળા માધ્યમમાં મૂકેલ છે. સપાટીના ધ્રુવથી પ્રતિબિંબનું અંતર ........... $cm$ છે.
$20 \mathrm{~cm}$ વક્રતા ત્રિજયા અને $1.5$ વક્રીભવનાંક ધરાવતી બહિર્ગોળ સપાટી પર એક બિંદુવત પ્રકાશ ઉદગમ માંથી પ્રકાશ આપાત થાય છે. જો આ બહિર્ગોળ સપાટીથી ઉદગમ $100 \mathrm{~cm}$ અંતર આવેલ હોય તો વસ્તુથી......... $cm$ અંતરે પ્રતિબિં રચાય
$2000 \,\,m$ ઉંચાઈએ ઉડી રહેલા વિમાન દ્વારા જમીન પરનો ફોટોગ્રાફ $ 50\,\, cm$ કેન્દ્રલંબાઈના લેન્સ ધરાવતા કેમેરા વડે લેવામાં આવે છે. કેમેરામાં ફીલ્મનું કદ $18\,\, cm × 18\,\, cm$ છે. કોઈ એક સમયે આ કેમેરા વડે ફોટોગ્રાફ પાડી શકાતા સપાટીનું ક્ષેત્રફળ કેટલું હશે?
ઉદગમ $L$ માંથી કિરણ $x$ અંતરે રહેલા સમતલ અરીસા પર લંબ પડે છે. કિરણ સ્ત્રોત ઉદગમ $L$ ની બરાબર ઉપર મૂકવામાં આવેલા સ્કેલ પર બિંદુ તરીકે પાછું પ્રતિબિંબિત થાય છે. હવે અરીસાને $\theta $ ખૂણે ફેરવતા આ બિંદુ સ્કેલ પર ઉપર તરફ $y $ જેટલા અંતરે ખસે છે. $\theta$ શેના વડે આપી શકાય?