બર્હિગોળ લેન્સ ત્રણ જુદાં જુદાં દ્રવ્યમાંથી બનાવેલ હોય,તો કેટલા પ્રતિબિંબ મળશે?
  • A$1$
  • B$5$
  • C$4$
  • D$3$
Easy
Download our app for free and get startedPlay store
d
(d) Number of images = (Number of materials)
art

Download our app
and get started for free

Experience the future of education. Simply download our apps or reach out to us for more information. Let's shape the future of learning together!No signup needed.*

Similar Questions

  • 1
    $1\,m$ કેન્દ્રલંબાઇવાળા અંર્તગોળ અરીસાની સામે આકૃતિ મુજબ સમઘન મૂકેલ છે. તો $P$ અને $Q$ ના પ્રતિબિંબ વચ્ચેનું અંતર અને ઊંચાઇ કેટલી થાય?
    View Solution
  • 2
    વ્યક્તિ માત્ર $25 \;cm$ ના અંતર સુધી સ્પષ્ટ રીતે જોઈ શકે છે. તેને $50\; cm$ અંતરે મૂકેલુ પુસ્તક વાંચવુ છે. તો આ હેતુ માટે કેવા પ્રકારનો લેન્સ જરૂરી છે અને તેના પાવર કેટલો છે?
    View Solution
  • 3
    એક પ્રકાશની કિરણાવલી લાલ,લીલા અને વાદળી રંગોથી બનેલી છે.આ કિરણાવલી કોઇ કાટકોણ પ્રિઝમ પર આપાત થાય છે.લાલ,લીલા અને વાદળી રંગો માટે પ્રિઝમના દ્રવ્યનો વક્રીભવનાંક અનુક્રમે $1.39,1.44$ અને $1.47$ છે. આ પ્રિઝમ .....
    View Solution
  • 4
    $100\, cm$ કેન્દ્રલંબાઈના બહિર્ગોળ લેન્સ અને $10\, cm$ કેન્દ્રલંબાઈના અંતર્ગોળ લેન્સને સમાન સક્ષ પર $90 \,cm$ અંતરે દુર મૂકવામાં આવ્યા છે. જો પ્રકાશના સમાંતર કિરણપૂંજને બહિર્ગોળ લેન્સ પર આપાત કરવામા આવે, તો બે લેન્સમાંથી પસાર થયા બાદ કિરણ પૂંજ
    View Solution
  • 5
    પ્રકાશનાં કોર્પ્યુસ્કુલર સિદ્ધાંત મુજબ પ્રકાશની ઝડપ
    View Solution
  • 6
    પ્રકાશનું કિરણ $\mu_1, \mu_2, \mu_3$ અને $\mu_4$ વક્રીભવનાંકના ચાર પારદર્શક માધ્યમમાંથી આકૃતિમાં દર્શાવ્યા મુજબ પસાર થાય છે. બધી જ સપાટી એકબીજાને સમાંતર છે. જો નિર્ગમન કિરણ $CD$ આપાત કિરણ $AB$ ને સમાંતર છે, તો ......
    View Solution
  • 7
    એકરંગી પ્રકાશ શૂન્યાવકાશમાંથી $1.5$ વક્રીભવનાંક ધરાવતા માધ્યમમાં દાખલ થતાં વક્રીભવન પામે છે. વક્રીભૂત પ્રકાશની તરંગલંબાઈ ..........
    View Solution
  • 8
    પ્રકાશનું કિરણ $\alpha $ ખૂણે ગાળીય કાચ પર આપાત થઇને $\beta $ ખૂણે વક્રીભૂત થાય છે.તો નિર્ગમન કિરણ આપાતકિરણ સાથે કેટલો ખૂણો બનાવે?
    View Solution
  • 9
    જ્યારે માણસની આંખ કેવી વસ્તુ પર કેન્દ્રિત થાય ત્યારે તેના આંખના સામાન્ય સ્નાયુઓ ન્યૂનત્તમ ખેંચાયેલા હોય છે.$?$
    View Solution
  • 10
    ત્રણ પ્રિઝમ $1,2$ અને $3$ નો પ્રિઝમકોણ $A = 60° $ છે. પરંતુ તેમના વક્રીભવનાંક $1.4, 1.5$  અને $1.6$  છે. જો $1,2 ,3 $ એ તેમના વિચલનકોણ હોય ત્યારે..
    View Solution