$4.0\, u$ દળ ધરાવતો એક પરમાણ્વિક વાયુને એક અવાહક પાત્રમાં રાખવામાં આવે છે. માત્ર $30\, m/s$ નાં વેગ થી ગતિ કરે છે. જે પાત્રને અચાનક અટકાવવામાં આવે તો વાયુનાં તાપમાનમાં ફેરફાર $\frac{x}{3 R}$ $(R=$ વાયુ નિયતાંક) છે, $x$ નું મૂલ્ય ............ છે.
  • A$2500$
  • B$3600$
  • C$4900$
  • D$4200$
JEE MAIN 2021, Diffcult
Download our app for free and get startedPlay store
b
Given that mass of gas is \(4 u\) hence its molar

mass \(M\) is \(4 g / mol\)

\(\therefore \frac{1}{2} mv ^{2}= n C _{ v } \Delta T\)

\(\frac{1}{2} m \times(30)^{2}=\frac{ m }{ M } \times \frac{3 R }{2} \times \Delta T\)

\(\therefore \Delta T =\frac{3600}{3 R }\)

art

Download our app
and get started for free

Experience the future of education. Simply download our apps or reach out to us for more information. Let's shape the future of learning together!No signup needed.*

Similar Questions

  • 1
    બે સમાન પાત્રોમાં બે સમાન વાયુ $P_1$ તથા $P_2$ દબાણે ભરેલ છે તથા તાપમાન $T_1$ તથા $T_2$ છે. બંનેને જોડતાં સામાન્ય દબાણ $P$ તથા $T$ છે. તો $P/T$ = ?
    View Solution
  • 2
    વાયુ તંત્રની વિશિષ્ટ ઉષ્માઓ માટે ખોટું નિવેદન પસંદ કરો.
    View Solution
  • 3
    ઓરડાના તાપમાને રહેલા દ્વિ પરમાણ્વિક વાયુના અણુઓની સરેરાશ વર્ગીત ઝડપ $1920\; m / s$ છે. તો તે વાયુ ક્યો હશે.
    View Solution
  • 4
    જો પાત્ર માં વાયુનો $rms$ વેગ બમણો કરવામાં આવે ત્યારે દબાણ .........થશે.
    View Solution
  • 5
    આદર્શ વાયુની $rms$ વેગ એ અચળ દબાણે ઘનતા સાથે કેવી રીતે બદલાય છે?
    View Solution
  • 6
    એક ફલાસ્ક (વાયુપાત્ર) માં દળના $2:1$ ગુણોત્તરમાં હાઈડ્રોજન અને આર્ગોન વાયુઓ રહેલા છે. મિશ્રણનું, તાપમાન $30^{\circ}\,C$ છે. તેમની સરેરાશ ગતિ ઊર્જાઓનો ગુણોત્તર ........છે. $(Ar$નું પરમાણુ દળ $=39.9$ આપેલ છે.)
    View Solution
  • 7
    એક વાયુપાત્રમાં રાખેલ વાયુના અણુનો $v_{rms}$ = $400$ $ms^{-1}$ છે. જો અચળ તાપમાને અડધો વાયુ આ પાત્રમાંથી લીકેજ થાય તો બાકીના વાયુના અણુઓ $v_{rms}$ = …… $ms^{-1}$
    View Solution
  • 8
    અચળ દબાણે $27^°C$ તાપમાને રહેલા વાયુનું તાપમાન  ....... $^oC$ કરવાથી $rms$ ઝડપ બમણી થાય.
    View Solution
  • 9
    વિધાન $A:\,\,\, {C_P} - {C_V} = \,\,R\,;$

    વિધાન $B\,\,:\,\,\,\frac{{{C_P}}}{{{C_V}}}\,\, = \,\,1.67\,\,$

    View Solution
  • 10
    વિધાન : આપેલ તાપમાને અચળ દબાણે વાયુની વિશિષ્ટ ઉષ્મા, અચળ કદે રહેલ વિશિષ્ટ ઉષ્મા કરતાં વધુ હોય.

    કારણ : જ્યારે વાયુને અચળ કદે ગરમ કરવા માટે અચળ દબાણે વિસ્તરણ માટે થતાં કાર્ય કરતાં વધારે ઉષ્મા આપવી પડે 

    View Solution