વિધાન $A:\,\,\, {C_P} - {C_V} = \,\,R\,;$

વિધાન $B\,\,:\,\,\,\frac{{{C_P}}}{{{C_V}}}\,\, = \,\,1.67\,\,$

  • Aવિધાન $A$ અને $B$ બધા જ આદર્શ વાયુ માટે સાચું છે.
  • B$A$ બધા જ આદર્શ વાયુ માટે સાચું છે અને $B$ એ ફક્ત એક આણ્વિય વાયુઓ માટે સાચું છે.
  • C$A$ અને $B$ એક આણ્વિય વાયુઓ માટે સાચું છે.
  • D$A$ બધા જ આદર્શ વાયુઓ માટે સાચું છે અને $B$ ફક્ત દ્વિ આણ્વિય વાયુઓ માટે સાચું છે.
Medium
Download our app for free and get startedPlay store
b
art

Download our app
and get started for free

Experience the future of education. Simply download our apps or reach out to us for more information. Let's shape the future of learning together!No signup needed.*

Similar Questions

  • 1
    $T$ તાપમાને હિલીયમના અણુની ગતિઊર્જા $E$ હોય,તો એવોગ્રેડો અંક
    View Solution
  • 2
    એક પરમાણ્વિક વાયુના બે મોલને દ્વિપરમાણ્વિક વાયુના છ મોલ સાથે મિશ્રિત કરવામાં આવે છે. અચળ કદે મિશ્રણની મોલર વિશિષ્ટ ઉષ્મા___________છે.
    View Solution
  • 3
    વાન્ડર વાલ્સ વાયુ માટે જો $P_c, V_c$ અને $T_c$ અનુક્રમે ક્રિટિકલ દબાણ, કદ અને તાપમાન હોય તો $P_cV_c/T_c$ ......
    View Solution
  • 4
    ઓક્સિજન અને હાઈડ્રોજન વાયુની અણુઓની સરેરાશ ગતિઊર્જા $E_O$ અને $E_H$ છે. જો બંને વાયુઓ સમાન તાપમાને હોય તો નીચેનામાંથી ક્યું વિધાન સાચું છે?
    View Solution
  • 5
    એક પાત્રને બે ચેમ્બરમાં વિભાજીત કરવામાં આવે છે જ્યાં પ્રથમ ચેમ્બરનું કદ $4.5$ લીટર અને બીજા ચેમ્બરનું કદ $5.5$ લીટર છે. પ્રથમ ચેમ્બર $2.0\, atm$ દબાણે $3.0$ મોલ વાયુ ધરાવે છે તેમજ $3.0\, atm$ દબાણે બીજે ચેમ્બર $4.0$ મોલ વાયું ધરાવે છે. જ્યારે બે ચેમ્બર વચ્ચે થી વિભાજન (પાર્ટીશન) ને દૂર કરવામાં આવે ત્યારે મિશ્રણ સંતુલન પ્રાપ્ત કરે છે. આ મિશ્રણમાં ઉદભવતા દબાણનું મૂલ્ય $x \times 10^{-1} \,atm$ છે. 1 નું મૂલ્ય ........ છે.
    View Solution
  • 6
    $NTP$ એ $1\, g$ હિલિયમ વાયુની બે વિશિષ્ટ ઉષ્માનો તફાવત .... $ cal\,g^{-1}\,K^{-1}$ થશે. હિલિયમનો પરમાણુભાર $=4$ અને $J=4.186 \times 10^7\, erg\, cal^{-1}$
    View Solution
  • 7
    એક બંધ ગેસનો ડબ્બો કોઈ પ્રવેગથી સમક્ષિતિજ દિશામાં ગતિ કરે છે. ગુરુત્વાકર્ષણ ની અસર ને અવગણો. તો ડબ્બામાં રહેલું દબાણ .....
    View Solution
  • 8
    જો વાયુનો $rms$ વેગ $v_{rms}$ $1840 m/s$ અને તેની ઘનતા $\rho = 8.99 \times  10^{-2} kg/m^3$ તો વાયુનું દબાણ .........થશે.
    View Solution
  • 9
    વિધાન : વાયુ માટે સરેરાશ મુક્તપથ ઘનતાના વ્યસ્ત પ્રમાણમા હોય છે

    કારણ : વાયુ માટે સરેરાશ મુક્તપથ દબાણના વ્યસ્ત પ્રમાણમા હોય છે

    View Solution
  • 10
    વિધાન : એક મોલ વાયુમાં કોઈ પણ તાપમાને અને કદે $6.02\times10^{23}$ અણું હોય

    કારણ : એક મોલ વાયુ હમેશા $S.T.P.$ પરિસ્થિતીના સંદર્ભમાં લેવામાં આવે છે. 

    View Solution