બે પાત્ર $A$ અને $B$ માં આણ્વિય વાયુ સમાન તાપમાને ભરેલો છે. આ પરમાણુઓનું દળ $m_A$ અને $m_B$ હોય ત્યારે વેગમાન $p_A$ અને $p_B$ વચ્ચેનો સંબંધ શું થશે?
Medium
Download our app for free and get startedPlay store
art

Download our app
and get started for free

Experience the future of education. Simply download our apps or reach out to us for more information. Let's shape the future of learning together!No signup needed.*

Similar Questions

  • 1
    એક એકપરમાણ્વીય વાયુ $\frac{Q}{4}$ જેટલું કાર્ય કરે છે. જ્યાં $Q$ એ તેને આપવામાં આવતી ઊર્જા છે. આ રૂપાંતરણ (કાર્ય) દરમિયાન વાયુ માટે મોલર ઉષ્મા ધારિતા....... $R$ થશે.
    View Solution
  • 2
    $m_{A}\,<\,m_{B}\,<\,m_{C}$ દળ ધરાવતા $A, B$ અને $C$ પ્રકારના વાયુના અણુંઓનું મિશ્રણ હોય તો સામાન્ય તાપમાને અને દબાણે તેમની $r.m.s.$ ઝડપનો ગુણોત્તર કેટલો થાય?
    View Solution
  • 3
    વિધાન : વાયુ માટે સરેરાશ મુક્તપથ ઘનતાના વ્યસ્ત પ્રમાણમા હોય છે

    કારણ : વાયુ માટે સરેરાશ મુક્તપથ દબાણના વ્યસ્ત પ્રમાણમા હોય છે

    View Solution
  • 4
    વાયુના પરમાણુની સરેરાશ ગતિઊર્જા ......
    View Solution
  • 5
    સૂર્યપ્રકાશણા લીધે $30$ $m^3$ કદવાળા એક ખુલ્લા ઓરડાનું તાપમાન $17^o  $ $C$ થી $27 ^o $ $C$ વધે છે.રૂમનું વાતાવરણનું દબાણ $1 \times  10^5$ $ Pa$ રહે છે.જો $n_i$ અને $n_f$ એ રૂમને ગરમ કરતાં પહેલાના અને પછીના અણુઓની સંખ્યા હોય,તો $n_f-n_i$ થશે.
    View Solution
  • 6
    વિધાન : આપેલ તાપમાને અચળ દબાણે વાયુની વિશિષ્ટ ઉષ્મા, અચળ કદે રહેલ વિશિષ્ટ ઉષ્મા કરતાં વધુ હોય.

    કારણ : જ્યારે વાયુને અચળ કદે ગરમ કરવા માટે અચળ દબાણે વિસ્તરણ માટે થતાં કાર્ય કરતાં વધારે ઉષ્મા આપવી પડે 

    View Solution
  • 7
    વાયુના જુદાં જુદાં કદ માટે તાપમાન વિરુધ્ધ દબાણનો આલેખ આપેલ છે,તો તેમના કદ વચ્ચેનો સંબંધ નીચે પૈકી ક્યો છે.
    View Solution
  • 8
    સમક્ષિતિજ દિશામાં નિયમિત ગતિ કરતા બંધ પાત્રમાં આદર્શવાયુ ભરવામાં આવ્યો છે. ગુરત્વાકર્ષણને અવગણતાં તેની અંદરનું દબાણ કેટલું થશે.
    View Solution
  • 9
    અચળ દબાણે અને કદે આદર્શ વાયુની મોલર વિશિષ્ટ ઉષ્માને અનુક્રમે $C_P$ અને $C_V$ વડે દર્શાવાય છે.જો $\gamma =\frac{{{C_P}}}{{{C_V}}}$ અને સાર્વત્રિક વાયુ અચળાંક $R$ હોય, તો $C_V$ કોને બરાબર થાય?
    View Solution
  • 10
    તંત્રમાં બે પ્રકારના વાયુના પરમાણુઓ $A$ અને $B$ છે, જેની સમાન સંખ્યા ઘનતા $2 \times$ $10^{25}\, / {m}^{3}$ છે. ${A}$ અને ${B}$ નો વ્યાસ અનુક્રમે $10\, \mathring A$ અને $5\, \mathring A$ છે. તેઓ ઓરડાના તાપમાને અથડામણ કરે છે. $A$ અને $B$ ના પરમાણુની બે ક્રમિક અથડામણ વચ્ચેના સરેરાશ અંતરનો ગુણોત્તર $.....\,\times 10^{-2}$ થાય. 
    View Solution